Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

કમંડલ કુંડ ખાતે શનિવારથી યોજાનાર મોરારીબાપુની કથા મોકૂફ રહે તેવી શકયતા

જુનાગઢ : કમંડલકુંડ (ગીરનાર પર્વત) ખાતે આગામી શનિવારથી પૂ.શ્રી મોરારી બાપુના વ્યાસાસને શ્રીરામ કથાનું આયોજન છે, પરંતુ જગ્યાના મહંતશ્રી આજે બ્રહ્મલીન થતાં કથાનું આયોજન હાલ તુરંત મોકુફ રાખવું પડશે તેવું સ્વામીશ્રીના અંગત સેવકોમાં ચર્ચાઇ રહ્યું છે.

(3:30 pm IST)