Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 8 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર: જામનગર  જિલ્લાના ગ્રામ્યમાં આજે  કોરોનાના નવા 8 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 39 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 14  છે, અત્યાર સુધીમાં 116136 સેમ્પલ લેવાયા છે 

(8:01 pm IST)