-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Tuesday, 19th January 2021
કેશોદમાં પેટાળમાં થતા ફેરફારની અસરથી ધરા ધ્રુજી હોવાનું અનુમાન
કેશોદ તા. ૧૯: કેશોદમાં ગઇકાલે બપોરે સાડાબાર વાગ્યાના અરસામાં ભેદી ધડાકા સાથે ધરતીમાં કંપન આવતા લોકો ભય સાથે જાહેર માર્ગો પર આવી ગયેલ હતા. આ ભેદી ધડાકાનો અહેસાસ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં પણ થયો હોવાનું જાણવા મળેલ છે.
આ ભેદી ધડાકા થવા અંગે કેશોદ વિસ્તારમાં મેઘરાજા ચોમાસાના છેલ્લા દિવસો સુધી મનમુકીને વરસતા હાલમાં પણ આ વિસ્તારની નદીઓમાં પાણી વહી રહેલ છે. તથા ચાલુ શિયાળાની ઋતુએ પણ કેશોદ વિસ્તારમાં ઠંડીનું હાર્ડ સ્વરૂપ બતાવતા પરીણામે ધરતીના પેટાળમાં થઇ રહેલ ફેરફારની અસર હોવાનું મનાઇ રહેલ છે. આમ છતાં આ ભેદી ધડાકા અંગે અન્ય કોઇ કારણ જાણવા મળેલ નથી.
(12:45 pm IST)