Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

પૂ. મોરારીબાપુએ રોપ-વેની મુસાફરી માણી

 જુનાગઢઃ જુનાગઢ ગરવા ગિરનાર પર્વત સ્થિત કમંડલ કુંડની જગ્યા ખાતે પુ. મોરારીબાપુની માનસ જગદંબા શ્રોતાઓ વગરની ઓનલાઇન ૮૪૯મી રામકથા તા. ૧૭ ઓકટો.થી રપ ઓકટો. સુધી યોજાય ગઇ કાલે કથાના વિરામ બાદ પુ. મોરારીબાપુ રોપવેમાં બેસી તેમના સેવક જયંતિભાઇ ચાન્દ્રા તથા દાદુભાઇ સહીતના પરત નીચે આવ્યા હતા. આ તકે પુ. બાપુ એ જય સિયારામ કહી સૌને આશિર્વાદ આપ્યા હતા. (અહેવાલ-વિનુ઼ભાઇ જોશી-તસ્વીરઃ મુકેશ વાઘેલા-જ઼ુનાગઢ)

(11:55 am IST)