Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

આત્મ નિર્ભર પેકેજ અન્વે વાણિજિયક એકમોને ર૦ ટકા વેરા માફીની યોજનાની મુદત તા.૩૧ના પૂર્ણઃ વાણિજિયક એકમો વેરો ભરપાઇ કરી શકે તે માટે જામનગર પાલિકાની મુખ્ય કેશ કલેકશન સહિત અન્ય ટેક્ષ કલેકશન સેન્ટરો રવ્વિારે પણ ચાલુ રહેશે

જામનગરઃ આત્મ નિર્ભર પેકેજ અન્વયે વાણિજિયક એકમોને વેરામાં ર૦ ટકા માફીની યોજના જાહેર થઇ છે. જેની મુદત તા.૩૧ના પૂર્ણ થાય છે. આથી વાણિજિયક એકમો તેમનો વેરો ભરપાઇ કરી શકે તે માટે પાલિકાના મુખ્ય કેશ કલેકશન સહિત અન્ય તમામ ટેક્ષ કલેકશન સેન્ટરો રવિવારે પણ ચાલુ રહેશે.

(11:34 pm IST)