Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

આવતા વર્ષથી ૭ દિવસીય તુલસી જયંતિ મહોત્‍સવ ઉજવવા વિચારણાઃ પૂ. મોરારીબાપુઃ એવોર્ડ અર્પણ સમારોહ યોજાયો

રાજકોટઃ મહુવાના કૈલાસ ગુરૂકુળ ખાતે પૂ. મોરારીબાપુના હસ્‍તે એવોર્ડ અર્પણ સમારોહ યોજાયો હતો આ તકે પૂ. મોરારીબાપુએ કહ્યું કે, સાધુ કોઇની ઉપેક્ષા કરતા નથી આધ્‍યાત્‍મીક એ ઉપાસના અને સાધનાનું કેન્‍દ્ર  બિન્‍દુ છે. પૂ.  મોરારીબાપુએ કહ્યું કે, આવતા વર્ષથી ૭ દિવસીય તુલસી જયંતિ મહોત્‍સવ યોજાય તેવી વિચારણા થઇ રહી છે.

(5:02 pm IST)