Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ : લુણાવાડા, સંતરામપુર, કડાણા, વીરપુર, બાલાસિનોરમાં વરસાદ

ડાગંર, મકાઇ, જેવા પાકોને આ વરસાદથી જીવતદાન મળશે

અમદાવાદ :  મહીસાગર જિલ્લામાં લાબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને લુણાવાડા, સંતરામપુર, કડાણા, વીરપુર, બાલાસિનોરમાં વરસાદ થતા ખેડૂતોએ રાહત અનુભવી હતી. ખેડૂતોએ વાવેલા ડાગંર, મકાઇ, જેવા પાકોને આ વરસાદથી જીવતદાન મળશે જિલ્લામાં હાલમાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે

(8:49 pm IST)