Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

આણંદના કલેકટર એમ.વાય. દક્ષિણીના માતુશ્રીનું અવસાનઃ રવિવારે બેસણુ

રાજકોટ : મધ્ય ગુજરાતના આણંદના જિલ્લા કલેકટર શ્રી મનોજભાઇ દક્ષિણી (મો.૯૮ર૪૧ ૦૦ર૪૧) તથા સ્વ. મુકેશભાઇ અને રાજશ્રીબેન નલીનકુમાર ઠકકરના માતુશ્રી મધુબેન યશવંતભાઇ  દક્ષિણીનું તા. ૧૦ જુન શુક્રવારે દુઃખદ અવસાન થયેલ છે તેમનું બેસણું તા.૧ર રવિવારે સવારે ૯ થી ૧૧.૩૦ સરદાર પટેલ બેંકવેટ હોલ, ૮૦ ફુટ રોડ, ડી.ઝેડ. પટેલ હાઇસ્કુલ સામે આણંદ ખાતે રાખેલ છે પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.

(7:20 pm IST)