Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨ર
તા. ૯-૧-ર૦રર રવિવાર
પોષ સુદ-૭
ભાનુ સમી
ગુરૂ ગોવિંદસિંહ જયંતિ
પંચક
ભદ્રા ૧૧-૧૦ થી ર૩-૪૧
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-મીન
મંગળ-વૃશ્ચિક
બુધ-મકર
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-૩૦
સૂર્યાસ્ત- ૬-૧૭,
જૈન નવકારશી- ૮-૧૮
ચંદ્ર રાશિ-મીન(દ.ચ. ઝ.થ.)
નક્ષત્ર-રેવતિ
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૩ર થી ૧૩-૧૬ સુધી ૮-પ૧ થી ચલ-લાભ-અમૃત ૧ર-પ૪ સુધી ૧૪-૧પ થી શુભ-૧પ-૩૬ સુધી ૧૮-૧૮ થી શુભ-અમૃત-ચલ ર૩-૧પ સુધી
શુભ હોરા
૮-ર૪ થી ૧૧-૦૬ સુધી, ૧૧-પ૯ થી ૧ર-પ૪ સુધી, ૧૪-૪ર થી ૧૭-ર૪ સુધી, ૧૮-૧૮ થી ૧૮-૧૪ થી ૧૯-ર૪ સુધી
બ્રહ્માંડના સીતારા
જયોતિષ શાસ્ત્રએ એક ગણીત છે અને તમારા જન્મ વખતે જન્મ કુંડલીમા ગ્રહોની સ્થિતિને આધારે ફળાદેશ થઇ શકે છે અને કયારે સારો બનાવે છે તો કયારે ધ્યાન રાખવું કયાં ધંધામાં વિશેષ લાભ રહેશે તે બાબતનું માર્ગદર્શન મળી શકે છે. પ્રકૃતિને ધ્યાનમાં રાખવી કોઇ વખત સારા ગ્રહો હોવા છતાં લાલચને લઇને પણ લાભ નથી મળતો અહીં જન્માક્ષરના ફળાદેશ બાબત મનમાં કોઇ જાતનો વહેમ ન રાખવો આવક પ્રમાણે ખર્ચ કરવો બૌધીકતાનો ઉંપયોગ કરવો. શું નંગ પહેરવાથી કરોડપતિ થઇ શકાય કે કેમ ? લોકોને સારૂ માર્ગદર્શન આપવું અને જેને લઇને લોકોની શુભેચ્છાઓ પણ જીવનમાં સારી તક આપી શકે છે. રોજ ગાયત્રી મંત્રના જાપ કરવા.