Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.ર૩-૧ર-ર૦ર૧ ગુરૂવાર
માગસર વદ-૪
વૈધુતિ ૧ર-૧૧ સુધી
સ્થિર યોગ-
સૂર્યોદયથી ૧૮-ર૮ સુધી
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-કર્ક
મંગળ-વૃશ્ચિક
બુધ-ધન
ગુરૂ-કુંભ
શુક્ર-મકર
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-ર૪,
સૂર્યાસ્ત-૬-૦૭
જૈન નવકારશી- ૮-૧ર
ચંદ્ર રાશિ-કર્ક (ડ.હ.)
ર૬-૪૧ થી સિંહ (મ.ટ.)
નક્ષત્ર-આશ્લેષા
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-રપથી૧૩-૦૮ સુધી
૭-ર૪ થી શુભ ૮-૪પ સુધી
૧૧-ર૬ થી ચલ-લાભ-અમૃત
૧પ-ર૭ સુધી, ૧૬-૪૭ થી શુભ-અમૃત-ચલ- ર૧-ર૭ સુધી
શુભ હોરા
૭-ર૪ થી ૮-૧૮ સુધી,
૧૦-૦પ થી ૧ર-૪૬ સુધી,
૧૩-૪૦ થી ૧૪-૩૩ સુધી
૧૬-ર૧ થી ૧૯-૧૪ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીમાં ખુબ જ સારા ગ્રહો હોય, છતાં પણ વ્યકિતની પ્રગતિ નથી થતી હોતી અહી ઘણી વખત પરિવારના સભ્યો વડીલોનો વહેવાર અનુકુળ નથી રહે તો કયારેક વધુ પડતા ધાર્મિક વિચારો અથવા તો કોઇ રૂઢી ચુસ્તતાને લઇને પણ વ્યકિત અંધ શ્રધ્ધામાં ડૂબી જાય છે અને પોતાની પ્રગતિને પોતે જ અવરોધે છે અહીં એવુ કહી શકાય કે તેમના માટે જીવનમાં ઇશ્વર ઘણુ બધુ આપેલ હોવા છતાં ભોગવટો નથી ધાર્મિકતા અને અંધ શ્રધ્ધાને નામે આવા લોકો ખુબ જ છેતરાતા હોય છે અને પોતાની અને કુટુંબની સ્થિતિને ખરાબ કરે છે. ધર્મના નામે પોતાનું જીવન બરબાદ કરે છે. ખરેખર તો સારા સંતોનો સત્સંગ કરવો જોઇએ રોજ સૂર્ય નમસ્કાર કરવાથી અંધ શ્રધ્ધા દુર થઇ શકે છે.)