Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

શ્રી શ્‍યામલાલજીની હવેલીમાં આજથીપ્રભુના નાવ મનોરથની ઝાંખી થશે

રાજકોટ તા. ૧: રાજકોટની સૌથી પ્રાચીન શ્રી શ્‍યામલાલજીની હવેલીમાં ગુરૂવારથી તા. ૪ના રવિવાર  સુધી સાંજે ૬-૩૦ થી ૭-૩૦ કલાકે પ્રભુના નાવ મનોરથની ઝાંખી થશે. તેમજ સાંજે ૬ થી ૭-૩૦ સુધી કીર્તનનો ક્રમ રાખેલ છે. સમગ્ર વૈષ્‍ણવ સૃષ્‍ટિને પ્રભુના નાવ-મનોરથનો અલૌકીક લાભ લેવા મુખિયાજી શ્રી જયેશભાઇ હરિદાસભાઇ તરફથી ભાવભર્યું નિમંત્રણ છે.

(5:00 pm IST)