Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

ઔદિચ્ય મહારાજ ઘેલારામજી બ્રાહ્મણ સોશ્યલ ગ્રુપનું સ્નેહમીલન

રાજકોટઃ શ્રી ઔદિચ્ય મહારાજશ્રી ઘેલારામજી બ્રાહ્મણ સોશ્યલ ગ્રુપના ઉપક્રમે નૂતન વર્ષ સ્નેહમિલન તથા વિદ્યાર્થી પારિતોષિત વિતરણ સમારંભ તા.૬/૧૧ના રવિવારે સાંજે ૬ કલાકે શ્રી કે.મા.દવે તથા જ.જ. પાઠક સમસ્ત બ્રાહ્મણ બોર્ડિંગ, ૬- રાજપુતપરા ખાતે રાખવામાં આવેલ છે. વ્યવસ્થાનાં ભાગરૂપે ભોજન પાસ ઘેલારામજી જ્ઞાતિનાં સભ્યોઍ (૧)  દિપકભાઈ રાજયગુરૂ વેસ્ટર્ન સ્પોટર્સ, લોધાવાડ ચોક, વિકાસ કોર્પોરેશન સામે, (૨) દિલીપભાઈ મહેતા (ઍડવોકેટ) ૩૦૧, રાષ્ટ્રદિપ કોમ્પ્લેક્ષ, રાષ્ટ્રીય શાળા રોડ, અબતક પ્રેસ સામે, (૩) પાર્થ રાજયગુરૂ ૫૦, નંદનવન સોસાયટી શેરી નં.૪ નાણાવટી ચોક, રૈયા સર્કલ પાસે, રૈયા સર્કલ પાસે, (૪) રામભાઈ ઠાકર ૩૦૩, વૈકુઠ ઍપાર્ટમેન્ટ ઘેલારામજી જ્ઞાતિની વાડી પાસે, જયંત કે.જી. રોડ,  (૫) દિપકભાઈ પંડયા- રેસકોર્ષ પાછળ, ‘જયદિપ’ વિવેકાનંદનગર સોસાયટી ખાતેથી પાસેથી મેળવી લેવા. વધુ વિગતો માટે મો.૯૮૨૫૨ ૯૩૬૫૮. 

(3:49 pm IST)