Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

શુક્રવારે તુલસી વિવાહ : ગીતા જ્ઞાન મંદિરેથી ઠાકોરજીની જાન જાડાશે

રાજકોટ તા. ૧ : ગીતા જ્ઞાન મંદિર ભક્તિનગર સર્કલ ખાતે તા. ૪ ના કારતક સુદ અગીયારસના શુક્રવારે તુલસી વિવાહ ઉજવાશે. ઠાકોરજીની જાન જાડી વાજતે ગાજતે ધારેશ્વર મહાદેવ મંદિર સુધી પ્રયાણ કરાશે. જયાં લગ્નવીધી સંપન્ન થયા બાદ સાંજે ૬ વાગ્યે પરત ગીતા મંદિરે આવી બાકીની વીધી રાજુભાઇ ગોરધનભાઇ પરમાર કરાવશે. સર્વે ધર્મપ્રેમીને પધારવા ગીતા મંદિર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

 

(3:51 pm IST)