Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

રાષ્ટ્રીયશાળા ખાતે ''સ્નેહમિલન''

રાજકોટઃ શહેરના રાષ્ટ્રીયશાળા ખાતે પરંપરાગત દર વર્ષે નવા વર્ષ નિમિતે ''સ્નેહ મિલન'' રાખવામાં આવેલ. કોઇપણ  જાતના ભેદભાવ વગર રાજકોટ શહેરના શ્રેષ્ઠીઓ, તમામ રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, તેમજ ગાંધીવિચાર ધરાવતા સ્નેહીજનો વર્ષોથી અહીની ભૂમિ પર એકબીજાને શુભેચ્છાઓ પાઠવીને નવાવર્ષની શરૂઆત કરતા હોય છે. તે રીતે પરંપરાગત જાળવીને રાજયનાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, કર્ણાટક રાજયના પૂર્વ રાજયપાલશ્રી વજુભાઇ વાળા, રાજયસભાના સંસદશ્રીસ રામભાઇ મોકરિયા, પૂર્વ મિનિષ્ટર ગોવિંદભાઇ પટેલ, પૂર્વ સંસદ સભ્યશ્રી રામજીભાઇ  તથા રમાબેન માવણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી વલ્લભભાઇ કથીરીયા, પૂર્વ ધારાસભ્યશ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુ, પૂર્વ કુલનાયક શ્રી કલ્પકભાઇ  ત્રિવેદી, શહેર કોંગ્રેસ  પ્રમુખશ્રી પ્રદીપભાઇ  ત્રિવેદી, પ્રવકતા શ્રી નિદતભાઇ બારોટ, શ્રી રાજુભાઇ ધ્રુવ, શિક્ષણવિદ શ્રી મહેશભાઇ ચૌહાણ, ડો. કાંતિભાઇ માવણી,  ડો.ધરમભાઇ કાંબલીયા,  કોર્પોરેટરશ્રી ગાયત્રીબા વાઘેલા,  શ્રી અશોકસિંહ વાઘેલા,શ્રી ગોવિંદભાઇ વઘેરા, પ્રિન્સિપાલશ્રી યજ્ઞનેશભાઇ જાની, નાગરિક બેંકના પૂર્વ ચેરમેનશ્રી કલ્પકભાઇ મણિયાર, પીઢ ગાંધીવાદી શ્રી ધીરૂભાઇ ધાબલીયા, વલ્લભભાઇ લાખાણી, સામાજીક કાર્યકરશ્રી દેવેન્દ્રભાઇ ધામી, શ્રી જયપાલસિંહ રાઠોડ, શ્રી હિમતભાઇ લાબડીયા, શ્રી યશવંતભાઇ જનાણી, શ્રી હબીબભાઇ કટારીયા, શ્રી પરેશભાઇ  પંડયા, શ્રીમતી ગીતાબેન મહેતા, શ્રી જયેશભાઇ લાખાણી, શ્રી સુરેશભાઇ પરમાર, શ્રી ભગાભાઇ ભાડલિયા, શ્રી રાજદીપસિંહ જાડેજા, શ્રી કૃષ્ણદતભાઇ રાવલ, શ્રી જયદેવભાઇ પરમાર, શ્રી નંદલાલભાઇ  જોષી, શ્રી દેવજીભાઇ રાઠોડ, શ્રી જગદેવસિંહ જાડેજા, શ્રી રહીમભાઇ સાડેકી, શ્રી જોયભાઇ  ચતવાણી, શ્રી સુનિલભાઇ  ત્રિવેદી, શ્રી ભરતભાઇ ભટ્ટ,  શ્રી બિપિનભાઇ ગઢવી, શ્રી જીજ્ઞેષભાઇ જોષી, શ્રી મનુભાઇ  જોષી,  શ્રી શૈલેશભાઇ વ્યાસ, શ્રી લાલભાઇ, શ્રી અર્જૂનભાઇ  નંદાણીયા,  શ્રી સંજયભાઇ લાખાણી, શ્રી સુરેશભાઇ  ચેતા, શ્રી મનીષભાઇ  રાવલ, શ્રી દિનેશભાઇ  પટોળાવાળા સહિત સૌ  હાજર રહેલ. રાષ્ટ્રીયશાળાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી જીતુભાઇ ભટ્ટ સર્વે ટ્રસ્ટીઓ શ્રી મનસુખભાઇ જોષી, શ્રી જયંતિભાઇ કાલરીયા, તથા શ્રી હિમતભાઇ ગોડાએ તમામને આવકારેલ તેમજ શુભેચ્છાઓ આદાન પ્રદાન કરેલ

(4:24 pm IST)