Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

શહેરના ૮ આરોગ્‍ય કેન્‍દ્રમાં વેકસીન ખાલી

રાજકોટ : શહેરના ૮ આરોગ્‍ય કેન્‍દ્ર વેકસીન ખલાસ થઇ ગયા છે. જ્‍યારે અન્‍ય કેન્‍દ્ર પર માત્ર ૧૦ થી ૨૦ ડોઝ ઉપલબ્‍ધ છે. હાલ કુલ ૩૨૦ ડોઝ છે. મનપાએ સરકાર પાસે ૨૦૦૦ ડોઝ માંગ્‍યા છે પણ નવા ડોઝ સ્‍ટોક ઝીરો થયા બાદ નવો આપશે. જો કે છેલ્લા ૪૭ દિવસથી રાજકોટ કોરોનામુકત છે અને છેલ્લે ૨૧ ડિસેમ્‍બરે કેસ નોંધાયો હતો.

(4:34 pm IST)