Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ગોંડલીયા તથા મકવાણા પરિવારના દિવંગતોને શ્રદ્ધાંજલી

શ્રી પુનિત સદ્દગુરુ ભજન મંડળ દ્વારા

 રાજકોટઃ શ્રી પુનિત સદ્દગુરુ ભજન મંડળના નિયમિત અને સેવાભાવી સભ્‍ય શ્રી ભરતભાઇ ગોંડલીયાના ભાભી સ્‍વ. સવિતાબેન તથા શ્રી રમણિકભાઇ ચાવડાના બનેવી સ્‍વ.નરસિંહભાઇને સંતપુનિતના ભજનો દ્વારા શ્રદ્ધાજલી અર્પણ તથા જયશ્રી કૃષ્‍ણ બોલાવવાનો કાર્યક્રમ યોજાયેલ જેમાં જયેશભાઇ નથવાણી-ભરતભાઇ ગોંડલીયા-નેવીલભાઇ કાનાબાર-ભાવનાબેન રૂપારેલીયા(લંડન) -જયપ્રકાશભાઇ બુધ્‍ધદેવ(મસ્‍કત)-ઉર્મીલાબેન કાગડા-ગુણવંતભાઇ ઠક્કર (અમદાવાદ)-વિપુલમુલીયા-કવીતાબેન નારૂલા(કેનેડા)- રમેશભાઇ ખંધેડીયા(બેન્‍ક ઓફ બરોડા)-વિજયભાઇ રાચ્‍છ(ગાંધીનગર)-જસ્‍મીનબેન પી.મોદી-સુંદરલાલ પાંઉ તથા જયોતીબેન પાંઉ-ગીતાબેન જશુભાઇ રાઠોડ-સંગીતાબેન શૈલેષભાઇ સુચક-ભાવનાબેન કારેલીયા- જીતુભાઇ દવે (એડવોકેટ)-રમણિકભાઇ ચાવડા-બાબુભાઇ પેંડાવાળા-દેવાંગભાઇ જાની-પ્રવિણભાઇ ચૌહાણ દંપતિ (ચૌધરી હાઇસ્‍કુલ)- હસુભાઇ તબલ્‍ચી- મનસુખભાઇ વરીયા- ભરતભાઇ ગોલાણીયા ઉપરાંત-અરવિંદભાઇ જેઠવા (ભજનીક) - દિપકભાઇ અનડકટ-દિનેશભાઇ ચાવડા તથા બિપીનભાઇ ઠાકરનો સહયોગ મળેલ

(3:51 pm IST)