Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

સ્વામી સત્યપ્રકાશજીએ વેકસીનનો બીજો ડોઝ લીધો

રાજકોટ : ઓશો સન્યાસી એવા સ્વામી સત્યપ્રકાશજીએ આજરોજ ગુંદાવાડી હોસ્પિટલ ખાતે વેકસીનનો બીજો ડોઝ લીધો હતો અને કોરોનાને હરાવવા સૌને વેકસીન લેવા અપીલ કરી હતી.

(મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬)

(3:16 pm IST)