Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

રાજકોટની આજી નદીમાં ઘોડાપુર : રામનાથ મંદિર સંપૂર્ણ ડૂબયું : નદીકાંઠાનાં વિસ્તાર રામનાથપરા અને ભવાનીનગર વિસ્તાર ખાલી કરવાયો

પોલીસ તંત્ર અને ફાયરનો સ્ટાફ તૈનાત : મ્યુ.કોર્પોરેશનનાં શાસકપક્ષનાં દંડક અને કોર્પોરેટર અજય પરમાર તથા સ્થાનિક આગેવાનો ખડેપગે

રાજકોટની આજી નદીમાં ઘોડાપુર : રામનાથ મંદિર સંપૂર્ણ ડૂબયું : નદીકાંઠાનાં વિસ્તાર રામનાથપરા અને ભવાનીનગર વિસ્તાર ખાલી કરવાયો : પોલીસ તંત્ર અને ફાયરનો સ્ટાફ તૈનાત : મ્યુ.કોર્પોરેશનનાં શાસકપક્ષનાં દંડક અને કોર્પોરેટર અજય પરમાર તથા સ્થાનિક આગેવાનો ખડેપગે

(9:45 pm IST)