Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

પોરબંદરના ઠકરાર પરીવારના કુળદેવી બાલવી માતાજીનો આંબા ઉત્‍સવ

પોરબંદર, તા.૯: ઠકરાર કુળદેવી શ્રી બાલવી માતાજી ખાંભોદર મુકામે તા.૧૨ રવિવારે આંબા ઉત્‍સવ રાખેલ છે દરેક કુટુંબીજનોએ આ ઉત્‍સવનો લાભ લેવા તથા બપોરે મહાપ્રસાદી સાથે લેવા શ્રી મનહરલાલ મોહનલાલ ઠકરાર રાણાવાવ એ આમંત્રણ એક યાદીમાં પાઠવેલ છે.

(10:06 am IST)