Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

ગોંડલના વાસાવડ ગામે બાપા સીતારામ ગ્રુપ દ્વારા સંત બજરંગદાસ બાપાની ૪૩મી પુણ્યતિથિ નિમિતે શોભાયાત્રા

શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગ પર નિકળશે:શોભાયાત્રા પુર્ણ થયા બાદ બટુક ભોજન નુ આયોજન

ગોંડલ તાલુકાના વાસાવડ ગામે બાપા સીતારામ ગ્રુપ દ્વારા તા.૧૧/૧/૨૦૨૩ ને બુધવાર ના રોજ  બગદાણા ના બેલી, સંત શિરોમણી  બજરંગદાસ બાપાની ૪૩મી પુણ્યતિથિ નિમિત્તે બપોરના ૨:૦૦ વાગ્યે  શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગ પર નિકળશે, શોભાયાત્રા પુર્ણ થયા બાદ બટુક ભોજન નુ  આયોજન કરાયુ છે. શોભાયાત્રા મા વાસાવડ ગામની ધર્મ પ્રેમી જનતા ને હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

(11:13 pm IST)