Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

જોડીયાના તારાણા ગામે જામનગર જીલ્લા કોંગ્રેસના મંત્રી સરપંચ બન્યા

 (રમેશ ટાંક દ્વારા) જોડિયા : જોડિયા તાલુકાના તારાણા ગામના જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી સરપચ પદે કાનજીભાઈ દેવયતભાઈ વીરડા ૫૧ મતે વિજય થયેલ છે. અને તેમની પેનલ સાથે ૮ માંથી ૬ સભ્યો વિજેતા જાહેર થયા છે.અને જોડિયા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મનોજભાઈ ભીમાણી અને જોડિયા તાલુકાના બક્ષી પચ મોરચાના પ્રમુખશ્રી બીજલભાઈ ખીમાણિયા.જોડિયા તાલુકાના સેવા દળ પ્રમુખશ્રી ભરતસિંહ રાઠોડના હસ્તે ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જોડિયા ગામ પંચાયતની ચુટણીમાં વોડ ન, ૩ ની બેઠક જે અનામત તરીકે દલિતો ના ચાર ઉમેદવાર હતા આ બેઠક બે ઉમેદવાર વિજય ધેલા પરમાર અને નિલેષ આલજી પારિયા વચ્ચે ટાઈ થયેલ બને ૧૧૩ ૧૧૩.મતો મળયા હતાં ચિઠ્ઠી નાખવામાં આવેલ જેમાં નિલેષ આલજી પારિયાને જીત મેળવેલ.

(11:07 am IST)