Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

થાનગઢના કપુરવાવના મહાકાળી ધામે સંતોની ઉંપસ્થિતિમાં ધર્મોત્સવ ઉંજવાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ થાનગઢ નજીક આવેલ કપુરવાવના મહાકાળીધામ ખાતે તા.૧૮ અને ૧૯ બે દિવસ ધર્મોત્સવ ઉંજવવામાં આવેલ જેમાં માઢક શીલુ અને ધાંધીયા પરિવારના કુળદેવી મહાકાળી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ લોકડાયરો સંતોના સામૈયા અને આશિવચનનો કાર્યક્રમ યોજાયોહતો. જેમાં અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ પુ. મુકતાનંદબાપુ જેતપુરથી પુ. નિલકંઠચરણ સ્વામીજીના સામૈયા કરવામાં આવેલ. આ પ્રસંગે ગીજુભાઇ ભરાડ જેતપુરથી જોષીબાપા તેમજરાજગોર સમાજના આગેવાનો પત્રકાર જયેશભાઇદવે, રેનીશ મહેતા તેમજ ઉંમેદભાઇ મહેતા, કિશનભાઇ માઢક, કેતન માઢક, હિરેનભાઇ મંડીર તેમજ માઢક શીલુ ઘાંઘીયા પરિવાર ઉંપસ્થિત રહી ધર્મ લામ લીધો હતો. આ પ્રસંગે પુ. મુકતાનંદબાપુ તથા નિલકંઠચરણ સ્વામીએ આશિવર્ચન આપ્યા હતા અને નાંદુરસ્ત તબિયતના કારણે ઉંપસ્થિત ન રહી શકેલ પુ. જેન્તીરામબાપાએ ટેલીફોનીક સંદેશા સાથે આશિર્વાદ પાઠવેલ. સમગ્ર આયોજનન સફળ બનાવવામાં અરૂણભાઇ મહેતા, મહેશભાઇ શીલુ, લલિતભાઇ ઘાંઘીયા ઉંમેદભાઇ મહેતા હરેશભાઇ મહેતા રાજેશભાઇ શીલુએ જહેમત ઉંઠાવી હતી.

 

(12:02 pm IST)