Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

સોમનાથમાં દર્શનમ સંસ્કૃત સંસ્‍થાનને માન્‍યતા

પ્રભાસ પાટણ : શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP) અમદાવાદ દ્વારા આયોજિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી માન્‍યતા પ્રાપ્ત ‘દર્શનમ્‌ રિસર્ચ સેન્‍ટર', અદ્યતન સ્‍માર્ટ ક્‍લાસ, કોમ્‍પ્‍યુટર લેબ, લેંગ્‍વેજ લેબ અને ખગોળ-ભૂગોળ લેબનો શિક્ષણમંત્રી  જીતુભાઇ વાઘાણી,પુજ્‍ય  માધવપ્રિયદાસજીદાસજી સ્‍વામી, પુજ્‍ય બાલકળષ્‍ણદાસજી સ્‍વામ, પાંચ યુનિવર્સીટીનાં કુલપતીઓ, મહાનુભાવોની ઉપસ્‍થિતીમાં ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રિસર્ચ સેન્‍ટરને માન્‍યતા પ્રાપ્ત પત્ર સોંપાવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે દશરથ જાદવજીનું  સંસ્‍થા દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું.(તસ્‍વીર-અહેવાલ : દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:32 am IST)