Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

સાવરકુંડલામાં સ્વયંસેવકો બગદાણામાં

 સાવરકુંડલા : યાત્રાધામ બગદાણા ખાતે બાપા સીતારામ સેવા મંડળ ઉતાવળ હનુમાન ચોક સાવરકુંડલા દ્વારા ૩૫ વર્ષથી ચાલતી અવિરત સેવાના સ્વયંસેવકોએ ૨૪ તારીખની સેવા બજાવી આજના દિવસે ૪૦ થી પણ વધારે સ્વયંસેવકો આ સેવા યજ્ઞમાં જોડાયા હતા. (તસ્વીર : અહેવાલ : ઇકબાલ ગોરી - સાવરકુંડલા)

(1:29 pm IST)