Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

કથિત લઠ્ઠાકાંડ બાદ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ભાવનગર સરકારી હોસ્પિટલની મુલાકાતે

ભાવનગર :::બોટાદ જીલ્લામાં તેમજ અમદાવાદ જીલ્લાના ધોળકા-ધંધુકા વિસ્તારમા બનેલ ઘટનાને લીધે સારવાર લઇ રહેલા અસરગ્રસ્ત દર્દીઓ તેમજ તેમના પરિવારજનોની ભાવનગર સીવીલ હોસ્પીટલ ખાતે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી તથા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે બપોરે મુલાકાત લીધી હતી અને મૃતકો તથા સારવારમાં રહેલા અસરગ્રસ્તોની પૂછપરછ કરી હતી તેમજ વિગતો મેળવી હતી.( તસવીર- અહેવાલ : મેઘના વિપુલ હિરાણી - ભાવનગર)

 

(3:49 pm IST)