Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

લઠ્ઠાકાંડના દર્દીઓની ભાવનગરની સર ટી હોસ્પિટલમાં મુલાકાત લેતા અરવિંદ કેજરીવાલ, ડૉ. સંદીપ પાઠક , આપ ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા સહિતના આગેવાનો

રાજકોટ તા.૨૬ :આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલ, આપ પ્રદેશ પ્રભારી ડૉ. સંદીપ પાઠક , આપ નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ ગુજરાતના બરવાળામાં થયેલ લઠ્ઠાકાંડના  દર્દીઓ સાથે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. અને બનાવ વિશે માહિતી મેળવી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

(8:17 pm IST)