Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ભાવનગરમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા : ગ્રામ્યમાથી 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

ભાવનગરમાં હવે કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 191 થઇ

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :ભાવનગરમાં કોરોનાવાયરસ ના 17 કેસ નોંધાયા છે .જેમાં ભાવનગર શહેરમાં 13 અને ભાવનગર ગ્રામ્યમાં  4 નો સમાવેશ થાય છે આજે ભાવનગર ગ્રામ્ય માંથી 4  લોકો કોરોનામુક્ત  થતા વ તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે .આ સાથે ભાવનગરમાં હવે કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા અને 191 રહેવા આવી છે.

(8:52 pm IST)