-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Saturday, 16th March 2024
છગનભાઇ પટોળીયાનો કાલે જન્મદિવસઃ ૬૮માં પ્રવેશ
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાજકોટ મહાનગરનાં પ્રમુખ
રાજકોટઃ મૂળ કોટડાસાંગાણી નિવાસી હાલ રાજકોટ રહેતા છગનભાઇ બી. પટોળીયાએ જીવનના ૬૭ વર્ષ પૂર્ણ કરી ૬૮માં વર્ષમાં પ્રવેશ કરેલ છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેજા હેઠળ કોરોના કાળ દરમ્યાન રાશન કીટવિતરણ, માસ્ક વિતરણ કરેલ. તેઓ ભવનાથ શ્રી લેઉવા પટેલ સમાજમાં છેલ્લા ૪૯ વર્ષથી સેવા આપે છે. તેમને ૯૦૬૭૪ ૫૪૩૮૨ ઉપર સગા-સનેહી-મિત્રો દ્વારા અભિનંદનવર્ષા થઇ રહી છે
(12:22 pm IST)