Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020
લાલજીભાઇ ચૌહાણના ધર્મપત્ની ભારતીબેનનું અવસાનઃબેસણું ટેલિફોનિક

રાજકોટઃ સ્વ. માધુભાઇ માવજીભાઇ ચૌહાણ (માધુભગત)ના પુત્ર લાલજીભાઇ માધુભાઇ ચૌહાણ (રિટા.નાગરિક બેન્ક) તથા (વાયસીસી ફૂટબોલ કલબ) ના પત્ની ભારતીબેન (ઉ.વ.૬૦) તે સ્વ. બટુકભાઇ તથા રતિભાઇના નાનાભાઇના પત્ની તથા પ્રદિપભાઇના ભાભી તથા અમિતભાઇ (આર.યુ.એફ.સી. ફૂટબોલ કલબ), પિયુષભાઇ (એ.જી.ઓફિસ), હેતલબેન, અમીબેનના માતુશ્રીનું તા.ર૧ ને સોમવારે અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું લાલજીભાઇ મો.નં. ૭૦૯૬પ પ૭૬૭૭, અમિતભાઇ મો.નં. ૭૦૬૯૯ ૭૯૪૭૭, પિયુષ મો. નં. ૯૬૮૭૮ ૮૧૦૧૮

 

મનુભાઇ મોરઝરીયાના ધર્મપત્ની ભારતીબેનનું અવસાનઃ કાલે ટેલિફોનિક બેસણું

રાજકોટઃ ભારતીબેન મનુભાઇ મોરઝરીયા (ઉ.વ.૭૭) જે જામસલાયાના મૂળ વતની મનુભાઇ વિઠ્ઠલદાસ મોરઝરીયાના ધર્મપત્ની અને પ્રણવભાઇના માતુશ્રી ડો. ફાલ્ગુનીબેનના સાસુમા લક્ષ્મીદાસભાઇ ગણાત્રાના પુત્રી અને તાન્યા, શિવરાજ અને યુગના દાદીમાં અક્ષરધામ નિવાસી થયા છે. વર્તમાન સંજોગને ધ્યાનમાં રાખી લૌકિક ક્રિયા બંધ છે. અક્ષરધામ નિવાસીનું ટેલિફોનિક બેસણું ગુરૂવાર તા.ર૪ ના સાંજના પ થી ૬ રાખેલ છે. પ્રણવભાઇ મો. ૯૮૯૮પ ૫પ૯૮૯, મનુભાઇ ૯૩ર૮૯ ૦૩૦૦૩, ફાલ્ગુનીબેન ૮૮૬૬૦ ૦પ૯૮૯, ઓગરસિઝ એજન્સીઝ (એકસાઇડ બેટરી) રાજકોટ

ભેંસાણના તડકા પીપળીયા જુની પેઢીના નિવૃત આચાર્ય ગાંગજીભાઇનું અવસાનઃ ટેલીફોનીક બેસણું

(વિનુ જોશી દ્વારા) જુનાગઢતા.રર : ભેંસાણ તાલુકાના તડકા પીપળીયા પ્રાથમીક શાળાના જુની પેઢીના નિવૃત આચાર્ય ગાંગજીભાઇ મુળુભાઇ બામટા (ઉ.વ.૮૮)નું તા.ર૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સાદગીભર્યુ જીવન અને અનેકના જીવનમાં પરિવર્તન લાવનાર શિક્ષણ જગતના આસારસ્વતના નિધનથી શોક છવાયો છે.વર્તમાન કોરોનોની મહામારી લઇને સદગતનું ટેલીફોનીક બેસણું રાખવામાં આવેલ છે. જેમાં દિલાશો પાઠવવા તેમના પુત્ર સનતભાઇ બામટા મો.૯૮રપ૦ ૪૯૭૧૮, રમેશભાઇ બામટા ૯૯રપ૦ ૭૮૮ર૮ તથા પૌત્ર રવિભાઇ ૯૯૭૯૮ ૯૬૬૧૮ છે. સ્વ. ગાંગજીભાઇને ધારાસભ્ય ભીખાભાઇ જોષી, હર્ષદભાઇ રીબડીયા સહિતના રાજકીય સામાજીક આગેવાનોએ શ્રધ્ધાંજલી અર્પી હતી.

 

સરસ્વતી ઓટો એડવાઈઝરના મુકેશભાઈ મહેતાનું દુઃખદ અવસાન

રાજકોટઃ મુ.માળીયા- મિયાણા નિવાસી હા.રાજકોટ સ્વ.મનહરલાલ સુંદરજી મહેતાના પુત્ર મુકેશભાઈ મનહરલાલ મહેતા (સરસ્વતી ઓટો એડવાઈઝર- આરટીઓ- રાજકોટ), હીનાબેન મુકેશભાઈ મહેતાના પતિ, મેઘા મેહુલભાઈ બાલાણી (સુદાનવાળા) તથા અર્જુન મુકેશભાઈ મહેતાના પિતાશ્રી, ભુમી અર્જુનભાઈ મહેતાના સસરા, નીરૂબેન વિનયકાંત શાહ, ગીરીશભાઈ (જેસલ જેમસ- સોની બજાર- રાજકોટ) તથા રાજેશભાઇ (સરસ્વતી ઓટો એડવાઈઝર- આરટીઓ રાજકોટ)ના નાનાકભાઈ, સ્વ.દલીચંદભાઈ પ્રેમચંદભાઈ શેઠ- ધારીવાળાના જમાઈ તા.૨૧ના રોજ અરીંહત શરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૪ને ગુરૂવારના દિવસે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ગીરીશભાઈ મહેતા મો.૯૩૭૪૧ ૨૮૧૬૧, ૮૦૦૦૦ ૭૪૭૭૨, રાજેશભાઈ મહેતા મો.૭૬૯૮૭ ૯૦૦૦૯, ૯૮૨૪૨ ૦૭૯૯૨, હીનાબેન મહેતા મો.૯૫૭૪૫ ૨૪૪૪૨, અર્જુન મહેતા મો.૯૯૭૯૯ ૯૯૯૫૮

સામંતભાઇ શાયરભાઇ હેરમાનું દુઃખદ અવસાનઃ કાલે ટેલિફોનિક બેસણું

રાજકોટ : સ્વ. સામંતભાઇ શાયરભાઇ હેરમા (ઉ.વ.૬૦) તે સ્વ. શાયરભાઇ જેમલભાઇ હેરમાનાં પુત્ર તથા સુરેશભાઇ શાયરભાઇ હેરમાના નાના ભાઇ તથા મયુરભાઇ તથા આશિષભાઇના પિતાશ્રીનું તા. રર મંગળવારના દુઃખદ અવસાન થયેલ છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘરે કોરન્ટાઇન હોવાથી કોઇએ રૂબરૂ ન આવવું તથા લૌકિક ક્રિયા, કાણ કે બેસવાની પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણું તા. ર૪ ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. સુરેશભાઇ શાયરભાઇ હેરમા, મયુરભાઇ સામંતભાઇ હેરમા મો. ૭૭૦૦૦ ૦૦૮૦૮, આશિષભાઇ સામંતભાઇ હેરમા મો. ૮૧૦૦૦ ૦૦૮૦૮, સહદેવભાઇ સુરેશભાઇ હેરમા મો. ૯૯રપ૧ પ૦૮૦પ નૈમિષભાઇ સુરેશભાઇ હેરમા મો. ૭રર૭૯ ૮રપ૬૭

ચોટીલા નગરપાલિકા ઉપપ્રમુખના પિતા જોરૂભાઇ ખાચરનું અવસાન

ચોટીલા : રાજવી પરિવારના અગ્રણી સ્વ.દરબાર ગોદડબાપુ પીઠુબાપુ ખાચરનાં પુત્ર તે સ્વ. શાંતુભાઇ ખાચર અને ભગુભાઇ ખાચરનાં લઘુબંધુ તેમજ નગર પાલિકા ઉપપ્રમુખ જયદિપભાઈ ખાચર(જે.જે)ના પિતાશ્રી તથા જયવીરભાઇ અને બલવીરભાઇનાં કાકા ચોટીલા દરબાર જોરૂભાઇ ખાચર (ઉ.વ ૫૫)નું તા. ૨૩નાં અવસાન થયેલ છે.

સ્વર્ગસ્થ લાગણીશીલ અને મિલનસાર સ્વભાવનાં વ્યકિત હતા જેઓ ચોટીલાનાં રાજવી દરબાર પરિવારની પરંપરા મુજબ માં ચામુંડાના અનન્ય ભકત અને સાધુ સંતોની સેવાકિય ભકિતમય પ્રવૃત્તિઓ હરહંમેશ કરતા હતા, તેઓનાં અવસાનથી ચોટીલા શહેર અને દરબારગઢમાં શોકની લાગણી છવાયેલ છે.

ઉનાના પત્રકાર મહેશભાઇ બાંભણિયાના પિતાનું અવસાન : ટેલીફોનિક ઉઠમણું

ઉના : આજકાલ સાંધ્ય દૈનિકના એજન્ટ તથા પત્રકાર મહેશભાઇ બાંભણીયા તથા મનુભાઇ, ભીખાભાઇ, સંજયભાઇ યોગેશભાઇના પિતાશ્રી ભગવાનભાઇ અરજણભાઇ બાંભણીયાનું તા. રર ના રોજ અવસાન થયેલ ઉઠમણું ટેલીફોનિક લીમપરા વિસ્તારમાં તા. ર૪ ના ગુરૂવારે રાખેલ છે. મોબાઇલ નં. ૭ર૪૭ર ૭ર૯૭ર.

એડવોકેટ કૃણાલ ડી.સાંગાણીનાં માતુશ્રી હંસાબેનનું અવસાન- ટેલીફોનીક બેસણું

રાજકોટઃ હંસાબેન ધીરજલાલ સાંગાણી તે ધીરજલાલના પત્નિ તથા ચંદુલાલના ભાભીશ્રી તથા ભાવેશભાઈ (મો.૯૬૬૪૮ ૦૪૬૯૨), ભીગેશભાઈ (મો.૭૯૯૦૯ ૭૦૪૬૭) અને એડવોકેટ કૃણાલભાઈ (મો.૯૯૭૪૩ ૦૫૪૧૯)ના માતુશ્રી તથા ધર્મેશ (મો.૯૮૭૦૦ ૩૧૩૭૯)ના ભાભુનું અવસાન તા.૨૨ને મંગળવારના થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૪ના ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે.

પ્રવિણચંદ કોઠારીનું દુઃખદ અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ મુળ રાણપુર (ભેંસાણ) નિવાસી હાલ રાજકોટ જયંતિલાલ મોરારજી કોઠારીના પુત્ર સ્વ.પ્રવિણચંદ જયંતિલાલ કોઠારી (બટુકભાઇ) તે વલ્લભદાસ કાળીદાસ ઘાટલીયાના જમાઇ તેમજ મનીષભાઇ, જતીનભાઇ, બીનાબેન, કાજલબેનના પિતાશ્રી તથા પરીતાબેન, શીતલબેનના સસરા તા.૨૨ના અરિહંતશરણ પામેલ છે. જેઓનું ટેલીફોનીક બેસણું ગુરૂવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે. મો. મનીષભાઇ ૯૮૨૪૫ ૬૬૪૦૩, જતીનભાાઇ ૯૩૭૪૧ ૨૩૦૪૮, સુધીરભાઇ ૯૯૦૯૦ ૧૧૪૯૯, જુગલભાઇ ૯૮૨૫૦ ૭૨૭૩૧

અવસાન નોંધ

ગોદાવરીબેન પંડ્યા

ગોંડલ : ગોદાવરીબેન લક્ષ્મીશંકર પંડ્યા (ઉ.વ. ૯૭) તે વિનોદભાઇ, બટુકભાઇ, મહેશભાઇના માતૃશ્રી નું તા. ૨ ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ૨૪ને ગુરૂવાર (મોં. ૯૭૧૨૧૬૭૦૭૦)ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે

લીલાવતીબેન જોષી

જેતપુરઃ  ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.ઇન્દુલાલ ભીમજીભાઈ જોશીના પત્ની લીલાવતીબેન (ઉ.૮૨) તે રાજેન્દ્રભાઇ, હસમુખભાઈ, બદ્રીપ્રસાદ, ચંદ્રિકાબેન ચંદ્રકાન્તભાઈ દવે(અમરેલી)ના માતાનું તા.૨૨ ના રોજ અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા.૨૪ ને ગુરૂવારે સાંજે ૪થી ૬ રાખ્યું છે.

હસમુખભાઇ હરસોરા

ગોંડલ : સ્વ વીરજીભાઈ દેવરાજભાઇ હરસોરા ના દીકરા હસમુખભાઈ (હસુભાઈ ગેરેજવાળા) ઉં.૭૦ તે અજયભાઇ,આનંદભાઈ,અમિતભાઇ ના પિતા તે મનહરભાઈ પ્રફુલભાઇ જગદીશભાઈ ના મોટાભાઈ નું તા ૨૧ ને સોમવાર ના રોજ આવસાન થયેલ છે.જેનું ટેલિફોનિક બેસણું તા ૨૪ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે . ૯૪૦૭૩ ૪૦૦૦૦ , ૯૦૯૯૯ ૪૦૦૦૦ , ૯૪૦૯૪ ૪૦૦૦૦.

દિલીપભાઇ ધોરેચા

ગોંડલઃ મુળ સરધાર (હાલ ગોંડલ)દિલિપભાઈ કેશુભાઈ ધોરેચા (ગજજર) તે સ્વ કિર્તીબેન નાં પુત્ર અંકુર વિનિતભાઈ ઉમર વર્ષ ૩૪ તે સંકેતના મોટાભાઈ કાળુભાઈ જાદવણીના જમાઈ દડવા કિરીટભાઈ ભરતભાઈ સંચાણીયાના ભાણેજનુ તા. ૨૦ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે ટેલિફોનિક બેસણું તા. ૨૪ ને ગુરુવાર સાંજ ના ૪ થી ૬ મો .૯૯૯૮૮ ૧૫૭૦૪ ભરતભાઈ. મો. ૯૯૯૮૮ ૧૫૭૦૨ દિલીપભાઈ.

ઇલાબેન વ્યાસ

ગોંડલ :ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ ગોંડલ સ્વ. છોટાલાલ કચરાભાઈ શુકલ ના દિકરી ઈલાબેન (બચીબેન) લાભશંકર વ્યાસ ઉ. વર્ષ ૯૧ તે સ્વ. શિવકુમાર શુકલ, સ્વ. નૌતમલાલ છોટાલાલ શુકલ ના બહેન ત્થા હિનાબેન વ્યાસ, ત્રિલોક ત્થા રોહિત શુકલ ના ફૈબા નું મદ્રાસ મુકામે આજરોજ તા. ૨૨ ના અવસાન થયેલ છે. કોવિડ ૧૯ ના કારણે ટેલિફોનિક સાદડી રાખેલ છે.હિનાબેન વ્યાસ ૦૨૮૧ ૨૩૮૬૮૧૫,  ત્રિલોક શુકલ ૯૮૭૯૪ ૭૯૪૬૦, રોહિત શુકલ ૯૪૨૬૭ ૩૭૧૧૧.

પ્રફુલભાઇ ચૌહાણ

ચોટીલાઃ મૂળ ચોટીલા નિવાસી હાલ રાજકોટ રહેતા પ્રફુલભાઇ રતિલાલ ભાઇ ચૌહાણ ઉ. વ. ૫૯ તે રતિભાઇ તેજાભાઇનાં પુત્ર, તે ડો. હર્ષિતનાં પિતા, તેમજ ચંદ્રકાંતભાઇ, હર્ષદભાઈ, તથા હિતેષભાઇનાં ભાઇ અને ચિરાગનાં કાકા નું તા. ૨૧નાં રોજ અવસાન થયેલ છે.

મધુબેન શેઠ

ચોટીલાઃ સ્વ. જયંતિલાલ ડી. શેઠ (સીટી સાહેબ)નાં ધર્મપત્ની તે મયુરભાઇ (નિવૃત મામલતદાર), કૌશીકભાઇ (જનકેશ્યર), તથા અક્ષયભાઇ (એડવોકેટ)ના માતૃશ્રી મધુબેન જયંતિલાલ શેઠ ઉ.વ.૮૫ નું તા. ૨૨/૦૯ ને મંગળવારના દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિ ને આધિન અંતિમક્રિયા વિધી પરિવાર પુરતી સીમીત રાખેલ છે.,રૂબરૂ બેઠક, બેસણું વિગેરે બંધ રાખેલ છે. તા. ૨૪ ગુરૂવારનાં સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો. ૯૮૭૯૨ ૧૬૧૦૧ (અક્ષયભાઇ).

કિશોરકાંત શુકલ

કુવાડવાઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ સુપેડી નિવાસી હાલ કુવાડવા કિશોરકાંત જેઠાલાલ શુકલ (ઉવ.૮૬) જે અશોકભાઇ, સ્વ. અજીતભાઇ અને કમલેશભાઇ (એ.ડી. ડિસ્ટ્રીકટ જજ) તથા કેતનાબેન વડોદરાના પિતાશ્રી તથા શ્રેયસ, કેવલ, ઓમના દાદાનું તેમજ અલીયાબાળા નિવાસી સ્વ. પ્રભુલાલ માધવજી ત્રિવેદીના જમાઇ તથા મહેન્દ્રભાઇ, અશ્વિનભાઇના બનેવીનું તા. ૨૧ના અવસાન કુવાડવા મુકામે થયેલ છે. તેમનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા. ૨૪ના ગુરૂવારે ટેલિફોનીક રાખેલ છે. સમય ૪થી ૬ અશોકભાઇ શુકલ મો. ૯૪૨૮૨ ૩૩૧૮૯ તથા કમલેશભાઇ શુકલ મો. ૯૬૩૮૮ ૮૨૪૨૫ અને શ્રેયસ શુકલ મો. ૯૬૩૮૨ ૯૪૧૧૬ લૌકીક પ્રથા બંધ રાખેલ છે.

નરેન્દ્રભાઈ પોપટ

રાજકોટઃ નરેન્દ્રભાઈ (ભરતભાઈ) દ્વારકાદાસભાઈ પોપટ (ઉ.વ.૭૩) તે સ્વ.દ્વારકાદાસભાઈ કલ્યાણજીભાઈ પોપટના પુત્રનું તા.૨૧ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૪ના ગુરૂવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે. બાલુભાઈ મો.૯૪૨૬૬ ૦૦૦૦૨, ૮૨૦૦૪ ૬૮૧૭૮

તરૂલતાબેન ભટ્ટ

પાલીતાણાઃ ઔદિચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ તરૂલતાબેન તે નવિનચંદ્ર કાંતિલાલ ભટ્ટ (મુળ વિરનગર)નાં પત્ની સ્વ.ભાઈશંકર શિવલાલ ત્રિવેદીના પુત્રી, બિપીનભાઈ, આરતીબેનના માતા, ડો.હેમેન્દ્ર રસીકભાઈ ભટ્ટ (આટકોટ)નાં સાસુ, પિનાક તથા કાજલના નાનીબા, સ્વ.ઉપેન્દ્રભાઈ, ચંદ્રકાંતભાઈ (રાજકોટ), સ્વ.ઈન્દુબેન એમ. ત્રિવેદીના ભાભી, સ્વ.દિનેશભાઈ, રાજેશભાઈ (બટુકભાઈ- બરોડા), અનસુયાબેન બી.યાજ્ઞિક (રાજકોટ), પુષ્પાબેન એ. ભટ્ટના બેનનું તા.૨૦ના અવસાન થયેલ છે.

રાહુલભાઈ વનતરીયા

રાજકોટઃ રાહુલભાઈ દીપકભાઈ વનપરીયા તે સ્વ.દીપકભાઈ ભાણજીભાઈ વનપરીયા તેમજ સ્વ.મંજુબેન દીપકભાઈ વનપરીયાના પુત્ર તેમજ રેખાબેન વનપરીયાના પતિ અને દ્રષ્ટિ તથા શુભમના પિતાશ્રીનું તા.૨૨ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૪ના સાંજે ૪ થી ૬ રાખેલું છે. મહિરાજભાઈ મો.૯૭૧૪૮ ૨૩૫૯૯, નિશાબેન મો.૯૭૨૩૯ ૫૧૨૯૪, નિરલબેન મો.૯૦૯૯૩ ૦૬૩૬૮

કલાવંતીબેન ભટ્ટ

રાજકોટઃ ચા.મ.મો. બ્રાહ્મણ, મુળ ગામ સુધાધુના (હાલ રાજકોટ) નિવાસી કલાવંતીબેન મહેશભાઈ ભટ્ટ તે કુલશંકરભાઈ શિવશંકરભાઈ ભટ્ટના પુત્રવધુ તેમજ શાસ્ત્રી બકુલભાઈ મહેશભાઈ ભટ્ટ, જયેશભાઈ તથા વિપુલભાઈ ભટ્ટના માતુશ્રી તેમજ મહેશભાઈ કુલશંકરભાઈ ભટ્ટના ધર્મપત્ની તથા લલીતભાઈ કુલશંકરભાઈ ભટ્ટ તથા ભરતભાઈ ભટ્ટ તથા ગૌતમભાઈ ભટ્ટના ભાભીનું તા.૨૪ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. બકુલભાઈ મો.૯૮૯૮૧ ૧૫૫૦૨, જયેશભાઈ મો.૯૮૭૯૦ ૧૬૫૫૧, વિપુલભાઈ મો.૯૯૦૯૮ ૯૧૭૨૨, જીતેન્દ્રભાઈ મો.૯૮૨૪૯ ૪૯૯૩૨, ધર્મેશભાઈ મો.૯૮૨૫૯ ૧૧૭૭૧

મંછાબેન સોલંકી

રાજકોટઃ મંછાબેન દેવજીભાઈ સોલંકી તે સુરેશભાઈ, રમેશભાઈ તથા સ્વ.કલ્પેશભાઈ દેવજીભાઈ સોલંકીના માતુશ્રીનું તા.૨૧ના સોમવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૫ના શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે, તેમના નિવાસ સ્થાને ''ચામુંડા કૃપા'', નવલનગર-૩ના છેડે, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૭૨૩૧ ૩૦૩૪૪, ૯૭૨૭૭ ૮૧૭૧૭

હંસાબેન રાઠોડ

રાજકોટ :.. સોરઠીયા રાજપૂત સમાજના દિનેશભાઇ બાબુભાઇ રાઠોડના ધર્મપત્ની હંસાબેન દિનેશભાઇ રાઠોડનું તા. રર મંગળવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીને લીધે સદગતનું બેસણું ટેલીફોનીક તા. ર૪ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિનેશભાઇ રાઠોડ મો. ૯૯ર૪૯ ર૧૯પપ શાંતિભાઇ રાઠોડ મો. ૯૭ર૪૪ ૯૩૩૦૦, રાજેશભાઇ રાઠોડ મો.૭૯૮૪૬ પર૧૩૯, રાહુલભાઇ રાઠોડ મો. ૯ર૬પ૪ ૪૮૯પ૭

દક્ષાબેન પારેખ

રાજકોટઃ દક્ષાબેન નટવરલાલ પારેખ (ઉ.વ.૬૨) તે નટવરલાલ નારણભાઇ પારેખના ધર્મપત્નિ તથા સંદિપભાઇ, મનિષભાઇ અને ગોૈરવભાઇના માતુશ્રીનું તા. ૨૨/૯ના અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું (૯૫૭૪૧ ૬૪૬૦૮) ૨૪ના ગુરૂવારે રાખેલ છે.

હિંમતભાઇ પનોત

સમઢિયાળાઃ પનોત જયશંકરભાઇ કરશનભાઇના પુત્ર હિંમતભાઇ જયશંકરભાઇ પનોત (ઉ.પપ) તે નૌતમભાઇ, દિનેશભાઇ, કનુભાઇ, બળદેવભાઇના નાનાભાઇ તથા ભરતભાઇ, રાજુભાઇના મોટાભાઇ ચિરાગ અને વિવેકના પિતા, જાની પરશોતમભાઇ કાશીરામભાઇ (દિહોર)ના જમાઇ પ્રાણશંકરભાઇ, નાગજીભાઇ, રતિભાઇના  ભત્રીજા, મણાર નિવાસી સ્વ. મહાસુખભાઇ , કુલેરભાઇ ભટ્ટ, બટુકભાઇ સ્વ. અંતુભાઇ, ગજાનન ભાઇના ભાણેજ, શૈલેષ, વિકાસ, તુષાર દર્શિતભાઇ, તન્વીબેન, કિર્તિબેનના કાકા, ધ્રુવ, કશ્યપ, નિધિબેન, કાજલબેનના મોટાબાપા સ્વર્ગદાસી થયેલ છે. તેમના સુવાળા તા.ર૪ ને ગુરૂવારે રાખેલ છે લૌકિક વ્યવહાર સદંતર બંધ છે. ટેલિફોનિક શોક સંદેશ તા. ર૪ તથા રપ બે દિવસ રાખેલ છે નૌતમભાઇ (૯૯૯૮૯ રપ૯૦૦), શૈલીષભાઇ (૯૯૦૪૭ ૮૮૩૩૮) કનુભાઇ (૯૭ર૬૭ ૧૬૩૮૮) બળદેવભાઇ (૯૪ર૬૯ ૬ર૬૩૭)

જગદીશભાઇ ભટ્ટ

જુનાગઢઃ મુળ જુનાગઢ હાલ રાજકોટ નિવાસી ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ જગદિશભાઇ રણછોડભાઇ ભટ્ટ (ઉ.૬પ) તે શ્રેયાંસ (ઓસ્ટ્રેલીયા)ના પીતાશ્રી તથા હેમંતભાઇ ભટ્ટ, અનંતભાઇ ભટ્ટ, રાજભાઇ ભટ્ટના નાનાભાઇ અશોકભાઇ ભટ્ટ (ભા.જ.પા.)ના મોટાભાઇ અને આશીભાઇ (પીજીવીસીએલ), અમીતભાઇ (પીજીવીસીએલ),  આનંદભાઇ (જામનગર) શ્યામભાઇ તથા પ્રતિકભાઇના કાકાનું તા. ર૦/૯ના રોજ અવસાન થયેલ છે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને કારણે સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા.ર૪ મીએ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે હેમંતભાઇ ૯૭ર૩૪ ૪૪૮રર, અનંતભાઇ ૯૪ર૯૭ ૭પ૧૬૧, અશોકભાઇ ૯૯૦૪૦ ૦૪૯પ૮

ગીરધરલાલ પાટડીયા

ધોરાજીઃ સોની ગીરધરલાલ જમનાદાસ પાટડીયા (બાબરાવાળા) તે સ્વ. અરવિંદભાઇ વિઠ્ઠલદાસ ચરાડવા તથા સ્વ.દિનેશભાઇના બનેવી તેમજ મિલજ અરવિંદભાઇ તથા કલ્પેશ દિનેશભાઇના ફુવાનું તા.ર૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે ટેલિફોનિક સાદડી તા.રપને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ મિલન અરવિંદભાઇ ચરાડવાના નિવાસસ્થાન દ્વારકેશ પાર્ક સ્ટેશન રોડ બ્લોક નંબર ર૦ર ધોરાજી રાખેલ છે.

લીલાવંતીબેન જોશી

જેતપુરઃ જેતપુર નિવાસી ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.ઇન્દુલાલ ભીમજીભાઇ જોશીના પત્ની લીલાવંતીબેન (ઉ.૮ર) તે રાજેન્દ્રભાઇ, હસમુખભાઇ બદ્રીપ્રસાદ ચંદ્રિકાબેન ચંદ્રકાન્તભાઇ દવે(અમરેલી) ના માતાનું તા.રર ના રોજ અવસાન થયું છે ટેલિફોનિક બેસણું તા.ર૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખ્યું છે. બદ્રીભાઇ ૯૦૩૩૪ ૪૪૪૯પ, રાજુભાઇ જોશી ૯૯૭૮૦ પ૧૦૩૯, હસુભાઇ જોશી ૯૯૭૮૦ પ૧૦૩૯

હર્ષાબેન મહેતા

રાજકોટઃ દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન સ્વ. હર્ષાબેન (પપ્પુબેન) (ઉંમર પ૪ વર્ષ) તે સ્વ. હંસાબેન તેમજ સ્વ. મનહરલાલના પુત્રવધુ ચેતનભાઇ મનહરલાલ મહેતાના ધર્મપત્ની તે ચિ. ધવલ તથા ચિ. ગૌતમના માતૃશ્રી અને છાયાબેન મયુરભાઇ મહેતાના ભાભી તેમજ સ્વ. મધુબેન સ્વ. ચંદુલાલ કે. દોશીના પુત્રી તા. ર૧ના રોજ અરીહંત શરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ર૪ ગુરૂવારના રાખેલ છે. ચેતનભાઇ-૯૮રપ૯ ૯૭૭૧૭

દમયંતીબેન મકવાણા

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ સુતાર (દરજી) જ્ઞાતિના દમયંતીબેન કાનજીભાઇ મકવાણા (ઉંમર વર્ષ ૭ર) તે શ્રી કાનજીભાઇ નાથાલાલ મકવાણા (ખોખાવાળા)ના ધર્મપત્નિ તથા અનંતભાઇ, રાજેશ્રીબેન, દીપ્તીબેનના માતુશ્રી તથા દર્શનીલ, નંદીનીના દાદીમાનું તા. ૧૯ શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતની શ્રધ્ધાંજલી માટે ટેલીફોનીક બેસણું તા. ર૪ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. અનંતભાઇઃ ૯૮ર૪ર ૪૮ર૪૮ હેતલબેનઃ ૯૯૦૪ર ૩૭૦ર૭ સુરેશભાઇઃ ૯૪ર૬ર ૬૯૭૯૮ વિનોદભાઇઃ ૯૭ર૩પ ૮૬૮૬ર લલીતભાઇઃ ૯૯ર૪ર ૬૯૦પ૯

બચુભાઇ આગલાણી

વિઝીવડઃ બચુભાઇ ગોરધનભાઇ ચાગલાણી (ઉ.વ. ૮૩) તે પ્રવિણભાઇ, વિનુભાઇ, જીતુભાઇ, સંજયભાઇના પિતાશ્રી અને કનુભાઇ તથા ભીખુભાઇનાં મોટાભાઇ તેમજ મહેશભાઇ, ધીરૂભાઇ, દિનેશભાઇ, નિતીનભાઇના કાકાનું તા. રર નાં રોજ અવસાન થયું છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. રપને શુક્રવારે સાંજે ૩ થી પ વિઝીંવડ (તા. ગોંડલ) મુકામે (મો.નં. ૯૮૭૯ર ૮૯પ૪૭) રાખેલ છે.

દિનુમતીબેન દોશી

રાજકોટઃ મોરબી નિવાસી સ્વ.દોશી જમનાદાસ કેવલચંદના ધર્મપત્ની દિનુમતીબેન જમનાદાસ દોશી (ઉ.વ.૮૫) તે હર્ષદભાઈ, અતુલભાઈ, સંજયભાઈ  તથા પ્રતિભાબેન કિશોરકુમાર શાહ અને ચંદ્રિકાબેન મુકેશકુમાર મહેતાના માતુશ્રી તેમજ પન્નાબેન, મનીષાબેન, સોનલબેનના સાસુ તથા દિપેશ, અલ્પેશ, રાજન, ધાર્મિન, સ્મીત, પલક, જીનય અને મીતના દાદીમા તેમજ મહેતા મણિલાલ જુઠાભાઈના પુત્રી તા.૨૩ના અરિહંત શરણ પામેલ છે. હાલના સંજોગોને ધ્યાનમાં લઈને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

રમણીકલાલ તન્ના

રાજકોટઃ રમણીકલાલ ડાયાલાલ તન્ના (ઉ.વ.૬૮) (મુળ જુનાગઢ હાલ રાજકોટ) તે વિરેન તથા દિપ્તીબેનના પિતાશ્રી અને કેતનકુમાર ડી. ખંધેડીયાના સરા તેમજ સ્વ. મનમોહનલાલ, સ્વ. હસમુખલાલ, સુશીલાબેન આર. લાખાણી (કેશોદ) તથા ઉષાબેન જી. મજીઠીયા (રાજકોટ)ના ભાઇ તેમજ સ્વ. કેશવલાલ કાનજીભાઇ પાંધ (ભાવનગર)ના જમાઇ આજે શ્રીજીચરણ પામ્યા છે. ટેલિફોનીક બેસણું અને પીયર પક્ષની સાદડી કાલે ૨૪મીએ સાંજે ૪ થી ૬ ટેલીફોન પર (મો. ૯૭૨૪૪ ૫૮૯૨૭, ૯૮૭૯૨ ૯૧૦૨૭) રાખેલ છે.

ગોૈરીબેન જોટાણીયા

રાજકોટઃ (મુળ ભુતડી ગામ, હાલ રાજકોટ) વરીયાવંશ પ્રજાપતિ ગોૈરીબેન પ્રાગજીભાઇ જોટાણીયા તે પ્રાગજીભાઇ શામજીભાઇ જોટાણીયાના ધર્મપત્નિ તેમજ કિશોરભાઇ, પરેશભાઇ, વિપુલભાઇ અને રેખાબેનના માતુશ્રીનું ૨૨/૯ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું ૨૫મીએ સાંજે ૪ થી ૬, મવડી ચોકડી પાસે જલ્યાણ હોલની પાછળ જલારામા સોસાયટી-૨/૪ના ખુણે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

મૃદુલાબેન દવે

રાજકોટઃ મૂદુલાબેન (મધુબેન) હરકાંતભાઈ દવે (ઉ.વ. ૮૦) તે વિપુલભાઈ, સમીરભાઈ અને શીલ્પાબેનના માતુશ્રી અને ડો.પુલીનભાઈ જાની (મોરબી)ના સાસુનું તા. રર ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૨૪ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિપુલભાઈ - મો. ૭૯૮૪૫ ૦૫૪૨૨ સમીરભાઈ - મો. ૭૯૯૦૦ ૮૮૧૭૨

લીલાવંતીબેન પરમાર

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇસુથાર જ્ઞાતિ મોરબી નિવાસી હાલ રાજકોટ સ્વ. ગોપાલભાઇ ચકુભાઇ પરમાર ના ધર્મપત્ની લીલાવંતીબેન (ઉ.વ.૯૦) તે કિરીટભાઇ, સ્વ. કમલેશભાઇ, સ્વ. પંકજભાઇ, સ્વ. રાજુભાઇ, યોગેશભાઇ ના માતુશ્રી તથા ભવદિપભાઇ ના દાદી નું તા. ૨૧ ને સોમવાર ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું તા. ૨૪ ને ગુરૂવાર સાંજે ૪ થી પ , નિવાસસ્થાને રાખેલ છે. યોગેશભાઇ - ૯૬૦૧૧ ૭૪૯૧૮, ભવદિપભાઇ - ૭૫૬૭૦ ૬૭૫૭૧

 નરેશભાઇ વોરા

રાજકોટઃ નરેશભાઇ ધીરજલાલ વોરા (ઉ.વ.૬૫) તે સ્વ. ધીરજલાલ પ્રેમચંદભાઇ વોરા તથા સ્વ. સુર્યબાળા ધીરજલાલ વોરા ના સુપુત્ર તથા ઉમાબેન ના પતિ, ચિરાગ તથા રાધીકા (સુદાન) ના પિતાશ્રી, પ્રકાશભાઇ અને ભાવનાબેન બિપીનભાઇ વોરા (મુંબઇ) તથા પ્રતિમાબેન જીતુભાઇ દોશી (જામનગર) ના ભાઇ, નૂતન તથા રોનકભાઇના સસરા, ડેેનીશ ના દાદા તથા પ્રેમના નાના નું તા.૨૧ના રોજ અરિહંત ચરણ પામેલ છે.ટેલિફોનીક બેસણું તા. ૨૪ ના રોજ સાંજે ૪-૩૦ થી ૬ કલાકે રાખેલ છે. ઉમાબેન ૯૫૮૬૫ ૫૯૫૯૨, ચિરાગભાઇ  ૯૯૦૯૯ ૭૦૭૦૧, પ્રકાશભાઇ  ૯૮૨૪૪ ૫૬૬૩૦, જીતેશભાઇ - ૯૪૨૬૨  ૪૭૧૮૦

 નિર્મલાબેન કોટક

રાજકોટઃ નિવાસી સ્વ. રમણીકલાલ કુંવરજીભાઈ કોટક (નિવૃત શિક્ષક કે.જે. કોટેચા ગર્લ્સ સ્કૂલ)ના ધર્મપત્નિ નિર્મલાબેન રમણીકલાલ કોટક (ઉ.વ. ૭૫) તે   હેતલબેન કૌશિકકુમાર બગડાઈ, દિવ્યાંગ રમણીકલાલ કોટક (૯૪૨૮૭ ૦૦૮૬૪), ધર્મેશ રમણીકલાલ કોટક (૯૮૨૪૪ ૫૬૧૦૭)ના માતૃશ્રી, ખુશી, દર્શિત, રીતેશના દાદીમા, સ્વ. પરમાણંદ મુળજી અઢીઆના સુપુત્રી, કિશોરભાઈ અઢીઆ (૯૪૨૭૧ ૫૯૧૪૫), બિપીનભાઈ અઢીઆ (૯૪૨૮૮ ૯૩૨૬૪), પ્રફુલભાઈ અઢીઆ (૭૫૦૬૪ ૪૯૨૬૪) તેમજ પલ્લવીબેન દેવપ્રસાદ કારીઆના બહેન તા. ૨૦ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલના સંજોગો અનુસાર સદગતનું બન્ને પક્ષનું ટેલિફોનિક બેસણું  તા. ૨૪ ને ગુરૂવારે   સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

હર્ષાબેન ચંદારાણા

રાજકોટઃ સ્વ.રમેશભાઇ લાલજીભાઇ ચંદારાણા (નિવૃત ટ્રેઝરી ઓફિસર) ના ધર્મપત્નિ હર્ષાબેન રમેશભાઇ ચંદારાણા (ઉ.વ. ૪૪) તે મુન્નાભાઇ (વિપુલભાઇ) ચેવડાવાળા તથા ઉવીંબેનના માતુશ્રી તે રીનાબેન વિપુલભાઇ ચંદારાણાના સાસુશ્રી તેમજ મૌલીકભાઇ હર્ષદભાઇ પોપટના સાસુશ્રી તે સ્વ. કાંતિભાઇ ગોરધનભાઇ પોપટ (ચેવડાવાળા)ના દિકરી તા.૨૧ના  સોમવારે સાકેતવાસ પામેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણું તથા પિયર પક્ષની સાદડી પ્રર્વતમાન સંજોગો અનુસાર તા.૨૪  ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ સુધી રાખેલ છે. વિપુલભાઇ રમેશભાઇ ચંદારાણા  ૯૮૨૪૨ ૧૨૦૩૦, બિપીનભાઇ કાંતિભાઇ પોપટ (ચેવડાવાળા)  ૯૮૨૪૫ ૧૨૦૩૪, ઉર્વીબેન મોલીકભાઇ પોપટ  ૯૭૨૫૪ ૬૯૦૯૬

રાજેન્દ્રભાઇ કારીયા

રાજકોટ : સ્વ. ગાંગજીભાઇ વિરચંદભાઇ કારીયા તથા ચંચળબેન ગાંગજીભાઇ કારીયાના સુપુત્ર શ્રી રાજેન્દ્રભાઇ ગાંગજીભાઇ કારીયા (ઉ.વર્ષ ૬૯) તા.ર૧ ને સોમવારના રોજ કેૈલાશવાસ પામેલ છે. ટેલીફોનીક બેસણું  તા. ર૪ ને ગુરૂવારે, સાંજે ૪  થી ૬  કલાકે રાખેલ છે. ઇલાબેન કારીયા (બહેન) મો. ૯૪ર૮૪ ૬ર૬રપ, ૯૪ર૭ર ૦૬૮૪૮

દેવીપ્રસાદ ભટ્ટ

રાજકોટ : દેવીપ્રસાદ ત્રંબકલાલ ભટ્ટ (ઉ.વ.૭૬ ) (રીટાયર્ડ, દેના બેંક) તે જનકબેન ભટ્ટના પતિ તથા ભરત ભટ્ટ (એરપોર્ટ), ભાવેશ ભટ્ટ (ફાયર બ્રિગેડ), રાજેશ ભટ્ટ (ગુજરાત પુરવઠા નિગમ), દિપા પ્રકાશકુમાર જોષીના પિતાશ્રીનું તા. ૨૨ના  અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. ભરત ભટ્ટ (એરપોર્ટ) - ૯૪૨૬૩ ૧૭૮૨૩, ભાવેશ ભટ્ટ (ફાયર બ્રિગેડ) - ૯૮૨૪૨ ૩૩૫૭૧, રાજેશ ભટ્ટ (ગુજરાત પુરવઠા નિગમ) - ૯૯૦૪૯ ૧૮૪૦૧

મધુબેન દોશી

રાજકોટઃ નિવાસી ગં.સ્વ. મધુબેન દોશી તે સ્વર્ગીય કેવળચંદ દોશીના ધર્મપત્નિ તથા વર્ષાબેન ગાંધી, મીતાબેન બાવીશી, સ્વ. હર્ષાબેન મહેતા, માલીનીબેન પારેખ, ડિપલબેન બાવીશી તથા દિપેશભાઇ દોશીના માતુશ્રી તથા વિધિબેન દોશીના સાસુનું તા.૨૨ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકીક વ્યવહાર બંધ રાખેલ  છે.

દલસુખભાઇ સિધ્ધપુરા

રાજકોટઃ લુહાર દલસુખભાઇ લવજીભાઇ સિધ્ધપુરાનું તા.૨૨ને મંગળવારના અવસાન થયું છે. તેમનું બેસણું ટેલીફોનીકથી તા.૨૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને કોઠારીયા મેઇન રોડ હુડકો સી-૪૩ રાખેલ છે. મો.૯૯૦૪૨ ૬૦૬૪૮, ૮૪૬૯૯ ૯૬૪૯૪, ૯૯૭૯૪ ૬૬૮૨૫, ૯૯૯૮૯ ૬૫૯૯૦

ચંદુલાલ રાધનપુરા

રાજકોટઃ મુ. રાજકોટ સોની ચંદુલાલ માવજીભાઇ રાધનપુરા (નાગડાવાસ વારા) (ઉ.વ.૬૯) તે અમિતભાઇ, દિનેશભાઇ, રશ્મિબેન, પૂનમબેન તથાઅલ્પાબેનના પિતા તેમજ સ્વ.સોની કાનજીભાઇ મુળજીભાઇ આડેસરા (હડમતિયા જંકશન વારા)ના જમાઇ તા.રરના શ્રીજી ચરણ પામેલછે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા.ર૪ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલછે. અમિતભાઇ મો. ૮૧પ૬૦૦૪૧૦૦ તથા દિનેશભાઇ મો. ૮૧પ૬૦૦૩૯૦૦ છે.

હીરાબેન ઠકરાર

રાજકોટઃ ચંદ્રકાંત મેઘજીભાઇ ઠકરારના ધર્મપત્ની ગં. સ્વ. હીરાબેન (ઉ.વ.૮૯) તે કન્સ્લટીંગ સીવીલ એન્જીનીયર દિનેશભાઇ તથા દિલીપભાઇતથા ગીતાબેનના માતુશ્રી, તે કરાંચીવાળા ચીમનલાલ તુલસીદાસ લાલના પુત્રી તથા નરેન્દ્રભાઇલાલના બહેનનું તા.ર૧ના અવસાન થયેલ છે. લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે. ટેલીફોનીક ઉઠમણુંતા.ર૪ના ગુરૂવારે સાંજે ૪ થી૬ રાખેલ છે. મો.૭૯૯૦૬પ૧પ૦૩, ૯૪ર૬ર૬૮૪૬૧ મો.૯૮રપપપપ૮૬૩, મો. ૯૮ર૪ર૬૭૮૦૦ છે.

રસીકલાલ રાણપરા

વડોદરાઃ સ્વ. સોની પરસોતમભાઇ જીવાભાઇ આડેસરા (સોની જીવાભાઇ મુળજીભાઇ - મોરબી વાળા)ના જમાઇ રસીકલાલ નારણદાસ રાણપરા (ઉ.વ.૭૮) તે વનેચંદભાઇ, જયંતિભાઇ, વિનોદભાઇ તથા રંજનબેનના બનેવીનું તા.ર૧ના વડોદરા મુકામેઅવસાન થયેલ છે. તેમનું પિયર પક્ષનું ટેલીફોનિક બેસણું તા.ર૪ના ગુરૂવારે સાંજે પ થી૬ કલાકે રાખેલ છે.

બાબુલાલ હિંડોચા

ઉપલેટાઃ ઉપલેટા નિવાસી જમનાદાસ હિરજીભાઇ હિંડોચાના નાનાભાઇ સ્વ.બાબુલાલ હિરજીભાઇ હિંડોચા તે મયુરભાઇ તથા જીજ્ઞેશભાઇ, ભાવનાબેન, ઇલાબેન, અલ્પાબેનના પિતાશ્રીનું તા.ર૧ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૪ બપોરે ૪ થી ૬ દરમ્યાન મો. ૯૮૯૮૪ ૬૦૩૦૦, ૭૯૮૪ર ૦૦પરપ ઉપર રાખેલછે.