Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

કોરોના વોરિયર બે પોલીસ કર્મચારી સ્વ. અરવિંદભાઇ અને સ્વ. દિનેશભાઇને શ્રધ્ધાંજલિ

રાજકોટઃ કોરોના વાયરસની મહામારીને ફેલાતી અટકાવવા મહત્વની ફરજ બજાવી રહેલા પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ વડોદરા કન્ટ્રોલ રૂમના એએસઆઇ અરવિંદભાઇ કાશીનાથ થોરાટ, ખેડા ટાઉનના આ. કોન્સ. દિનેશકુમાર રામસ્વરૂપ કોલીનું કોરાના વાયરસ સંક્રમણને કારણે દુઃખદ નિધન થતાં આ બંને સદ્દગતને રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા તથા બીજા અધિકારીઓ, કર્મચારીઓએ પોલીસ કમિશનર કચેરી ખાતે બે મિનિટ મોૈન પાળી બંને કોરોના વોરિયને શ્રધ્ધાંજલિ આપી હતી.

(4:09 pm IST)