અવસાન નોંધ
જીતેન્દ્રસિંહ વાઢેર
રાજકોટઃ સિકકા નિવાસી જીતેન્દ્રસિંહ નારૃભા વાઢેર તે દિલીપસિંહ, જશવંતસિંહના ભાઇ તથા અનિરૃધ્ધસિંહ, હરેન્દ્રસિંહના પિતાશ્રી તેમજ ગીરીરાજસિંહ, ધર્મેન્દ્રસિંહના બાપુ તથા મહાવીરસિંહ જે.જાડેજા(મોરબી)ના સસરાનું તા.૧/૧૨ને ગુરૃવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમની ઉત્તરક્રિયા (પાણીઢોળ) તા.૧૨ને સોમવારે સવારે, ૩ શુભાપાર્ક, શ્રીજીબાગ સોસાયટી, વિભુષા બંગલો સામે, બોપલ અમદાવાદ ૩૮૦૦૫૮
નિર્મળાબેન ભટ્ટ
રાજકોટઃ ચા.મ.મોઢબ્રાહ્મણ સ્વ.દયાશંકર મુળશંકર ભટ્ટના પત્ની નિર્મળાબેન (ઉ.૮૪) તે જીતેન્દ્રભાઇ, હિતેષભાઇ, હંસાબેન ગૌતમકુમાર ત્રિવેદી તથા પ્રજ્ઞાબેન પ્રજ્ઞેશકુમાર પંડયાના માતુશ્રી અને મનીષા, કરણ તથા યશના દાદીમાં તેમજ સ્વ.હરજીવન દયારામ પંડયાના સુપુત્રી તેમજ કાંતિભાઇ લાભશંકરભાઇ, હસમુખભાઇ સ્વ.સરસ્વતીબેન શૉતિલાલ દવેના મોટાબેનનું તા.૧ના રોજ અવસાન થયુ છે. સદગતનું ઉઠમણું તથા પિયરપક્ષનું બેસણું તા ૫ સોમવારે સાંજે ૪થી ૬ તેમના નિવાસસ્થાન એ–૬૨ ક્રિયના બંગ્લોઝ મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે, જામનગર મોરબી બાયપાસ, ૧૫૦ ફુટ રીંગરોડ રાજકોટ ખાતે રાખેલ છે.
ચંદ્રેશભાઇ ડોડીયા
રાજકોટ :. ચંદ્રેશભાઇ હસમુખભાઇ ડોડીયા (કાલાવડ વાળા) તે સ્વ. હસમુખભાઇ છગનભાઇ ત્થા હંસાબેન હસમુખભાઇના પુત્ર, જીતેન્દ્રભાઇ હસમુખભાઇના ભાઇ, હાર્દિકભાઇ તથા હર્ષભાઇના પિતાશ્રી, જયકિશનભાઇ તથા વિમલભાઇના કાકા, તા. ર૯ ના સ્વર્ગવાસી થયેલ છે. હાર્દિકભાઇ ૯૧૦૬૮ પ૮૯૦પ ત્થા જયકિશનભાઇ મો. ૮૭૩૩૮ રપપ૪૬
ઠા. ધીરજલાલ ઠકરાર
જુનાગઢ : ઠા. ધીરજલાલ કેશવલાલ ઠકરાર (ઉ.૮૧) તે કનકબેનના પતિ ત્થા કોમલબેન, શ્રુતિબેનના પિતાશ્રી ત્થા રાજેશભાઇ ચોલેરાના સસરાનુ તા. ૧ ને ગુરૂવારે અવસાન થયેલ છે. ઉઠમણુ તેમના નિવાસસ્થાને તા. શુક્રવારના સાંજે ૪ થી પ વિશ્વાસીટી ખલલપુર રોડ, જુનાગઢ રાખેલ છે. મો. ૭૦૪૩ર ૧૪૮૮૬
મુકુંદભાઈ ચૌહાણ
રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છું કઠિયા દરજી જ્ઞાતિના સ્વ.હરગોવિંદભાઈ ધનજીભાઈ ચૌહાણના પુત્ર મુકુંદભાઈ હરગોવિંદભાઈ ચૌહાણ (ઉ.વ.૭૯) તે સતીષભાઈ, ભાવનાબેન, પારૂલબેન, નીપાબેનના પિતાશ્રી તથા સ્વ.નરોતમભાઈ, સ્વ.ડો.ભરતભાઈ, બાલકૃષ્ણભાઈ, સ્વ.મહેશભાઈ, સ્વ.હસમુખભાઈ, સ્વ.રાજેન્દ્રભાઈના ભાઈ તથા સ્વ.નિર્મળાબેન, ગં.સ્વ.રમાબેન, સુધાબેનના ભાઈનું તા.૩૦ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું શનિવાર તા.૩/૧૨ના રોજ સવારે ૯ થી ૧૦ વાગ્યે અને શાંતિયજ્ઞ સવારે ૧૦ થી ૧૨ વાગ્યે શ્રી ગુજરાતી મચ્છું કઠિયા દરજી જ્ઞાતિની વાડી સાંગણવા ચોક ખાતે રાખેલ છે.
વસંતરાય રાવલ
વાંકાનેર : વાંકાનેર નિવાસી હાલ અમદાવાદ ઔદીચ્ય સહષા ઝાલાવાડી બ્રાહ્મણ બચુભાઇ હોટલવાળાના પુત્ર વસંતરાય ભાલચંદ્ર રાવલ (ઉ.વ.૭પ) (કાનુભાઇ) તે સ્વ. ગીરીશચંદ્ર, ચંદુભાઇ, ભીખુભાઇના લઘુબંધુ તથા મિતલભાઇના પિતાશ્રીનું તા. ૧ ના વાંકાનેર ખાતે અવસાન થયેલ છે. બેસણુ તા. ૩ ને શનિવારે સાંજે ૪ થી પ સોરઠીયા રજપૂત સમાજની વાડી (રામજી મંદિર) રામચોક વાંકાનેરમાં રાખેલ છે.
મીનાબેન અમલાણી
રાજકોટઃ વિજય નારાયણદાસ અમલાણીના ધર્મપત્નિ મીનાબેન વિજયભાઈ અમલાણીનું તા.૨૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩/૧૨ શનિવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાકે પારસ કોમ્યુનીટી હોલ, નિર્મલા સ્કુલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
કાનજીભાઈ ભંડેરી
રાજકોટઃ નિવાસી સ્વ.કાનજીભાઈ કેશવભાઈ ભંડેરી (ઉ.વ.૯૯) તે શીવલાલ ભંડેરી, દિનેશભાઈ અને સ્વ.ગુલાબભાઈના પિતાશ્રી તથા મિતુલ (ઓસ્ટ્રેલિયા), જગદીશ (અમદાવાદ), બ્રિજેશ (સુરત) અને ફાલ્ગુન (લાલુ) (કેનેડા)ના દાદાનું તા.૩૦ના રોજ અક્ષરનિવાસી ધામ ગમન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩/૧૨ ના રોજ સવારે ૮ થી સાંજના ૫ ગામ- તરવડા, તા.જિ.અમરેલી મુકામે રાખેલ છે.(નોંધ- રાજકોટ મુકામે બેસણું/ પ્રાર્થનાસભા રાખેલ નથી.)
કૃષ્ણકાંત માવાણી
રાજકોટઃ કંસારા મોહનલાલ ભગવાનદાસ માવાણી પરિવારના કૃષ્ણકાંત મોહનલાલ માવાણી (ઉ.વ.૮૪) તેઓ નરોતમદાસ, વૃજલાલભાઈ, લાલજીભાઈ તથા ગોપાલભાઈના લઘુબંધુ તથા પિનાકીન, હિતેષ, નીકુંજ, સ્નેહલ અને પરાગિની જયેશભાઈ લાલાણીના પિતાશ્રી તા.૧ના ઠાકોરજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨/૧૨ શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે સ્થળ- મધ્યસ્થ ખંડ રાષ્ટ્રિયશાળા, રાષ્ટ્રિયશાળા, મનહર પ્લોટ, રાજકોટ. પીનાકીન માવાણી મો.૯૯૯૮૨ ૨૦૯૦૭, હિતેષ માવાણી મો.૯૯૨૪૨ ૬૪૩૫૯, નીકુંજ માવાણી મો.૯૩૭૪૧ ૦૭૨૧૮, સ્નેહલ માવાણી મો.૭૦૧૬૪ ૦૩૭૭૩, ગૌ.વા. નરેન્દ્રભાઈ માવાણી , ડો.પ્રકાશભાઈ માવાણી મો.૯૮૨૫૦ ૭૭૮૯૧, પ્રશાંતભાઈ માવાણી મો.૯૮૨૪૪ ૧૦૭૯૯, નિલેષભાઈ માવાણી મો.૯૪૨૮૨ ૮૩૬૮૬