અવસાન નોંધ
સુશીલાબેન અઢીયા
ગોંડલઃ સુશીલાબેન ભીખાલાલ અઢીયા (ઉ.૭૭) તે દિનેશભાઇ (નાગરીક બેંક)વીણાબેન હરેશભાઈ બારાઇ (જામખંભાળીયા)મિતાબેન હિતેનકુમાર કારીયા (જામકંડોરણા)જાગળતિબેન ચંદ્રેશભાઇ સેજપાલ (બગસરા)ના માતુશ્રી, દ્વારકાદાસ ગોકાણી ના પુત્રી,જગદીશભાઈ, પ્રફુલભાઈ, અતુલભાઈના બહેન, દિપ તથા ડો.જહાન્વી (કળષ્ના હોસ્પિટલ)ના દાદીનુ તા.૧૧ શનીવારના અવસાન થયેલ છે. બેસણુ તથા પિયર પક્ષની સાદડી તા.૧૩ને સોમવાર સાંજે પ થી ૬ લોહાણા વિદ્યાર્થી ભવન, ભોજરાજપરા ગોંડલ ખાતે રાખેલ છે.
જગદીશભાઇ વ્યાસ
રાજકોટઃ સ્વ. જગદીશભાઇ વનમાળીભાઇ વ્યાસ (ઉ.વ. ૬પ) તે રમેશચંદ્રના નાનાભાઇ તથા ભાવનાબેનના પતિ તથા રાજીવભાઇ, ચિરાગભાઇ અને ચેતનાબેનના પિતા છાયાબેન અને નયનકુમારના સસરા તેમજ જયેશભાઇ ગીરજાશંકર પંડયા (સાવરકુંડલાના બનેવીનું તા. ૧૦ ના અવસાન થયેલ છે. જેમનું બેસણું તા. ૧૩ ને સોમવારે અતુલ્યમ એમરાલ્ડ, ર૦પ, પામસીટી સામે, પાટીદાર ચોક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ ખાતે સાંજે પ થી ૭ રાખેલ છે. રાજીવભાઇ મો. ૯ર૭પ૦ ૬૯ર૬ર
કુસુમબેન પંચાસરા
રાજકોટઃ કુસુમબેન બિપિનભાઈ પંચાસરા (ઉ.વ.૬૨) મૂળગામ હડાળા રાજકોટ નિવાસી તા.૧૧ને શનિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતના પ્રાર્થનાસભા અને કિર્તન આરાધના તા.૧૩ને સોમવારે પંચશીલ હોલ, એચ.જે.દોશિ હોસ્પિટલ પાસે, ગોંડલ રોડ રાજકોટ ખાતે બપોરે ૪ થી ૬ સુધી રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. બીપીનભાઈ દેવકરણભાઈ પંચાસરા, જયેન બીપીનભાઈ પંચાસરા માતુશ્રી, ભાવિકા જયેન પંચાસર સાસુ, વંદના કલ્પેશ્કુમાર સાંકળેચા માતળશ્રી, મીરા દર્શન્કુમાર નગેવાડીયા માતળશ્રી, સ્વ.મહેન્દ્રભાઈ દેવકરણભાઈ પંચાસરા નાનાભાઈના પત્ની, મુકેશ દેવકરણ પંચાસરા ભાભી, ખુશાલ મુકેશભાઈ ભાભુ, જેમીની ખુશાલભાઈ મોટા સાસુ, ચિંતન મુકેશભાઈ ભાભુ, પિયર પક્ષ સુશોભન ફર્નિચર,જામનગર, સ્વ.રતિલાલભાઈ ધરમશી ધ્રાંગધારિયા પુત્રી જેન્તીભાઈ, મુકેશભાઈ, નિતીનભાઈ બહેન.
ચંચળબેન પારેખ
રાજકોટઃ મુળ- બાલંભાવાળા હાલ રાજકોટ સ્વ.વલ્લભદાસ દેવચંદભાઈ પારેખનાં ધર્મપત્નિ ગં.સ્વ.ચંચળબેન (કમળાબેન) વલ્લભદાસ પારેખ, તે હંસાબેન, માધુરીબેન, જયોત્સનાબેન, મીનાબેન, મમતાબેન તથા મધુસુદન વલ્લભદાસ પારેખના માતુશ્રીનું તા.૧૧ને શનિવારના રોજ ગૌલોકવાસી થયા છે. લૌકિક વ્યવહાર બંધ છે. સદ્દગતનું બંન્ને પક્ષનું બેસણું તા.૧૩ના સવારે ૧૦:૩૦ થી ૧૨ રાખેલ. સ્થળ- દીવાનપરા શેરીનં.૬, સનાતન એપાર્ટમેન્ટ રાજકોટ.
હસમુખભાઈ વાઘેલા
રાજકોટઃ હસમુખભાઈ ભુરાલાલ વાઘેલા (ઉ.વ.૭૩) તે સરોજબેનના પતિ, તે જિજ્ઞેષભાઈ, સત્યેનભાઈ, જિતેષભાઈના પિતાશ્રી, તે હર્ષ, જય અને જિમીતના દાદાજી તા.૧૦ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બેસણું તા.૧૩ સોમવાર સાંજે ૪:૩૦ થી ૬:૩૦ કલાકે સોરઠીયા રજપુત ભવન, દિપક સોસાયટી, નાણાવટી ચોક પાસે, ૧૫૦ ફુટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
કિશોરભાઈ જાદવ
રાજકોટઃ (વાણંદ) મુળ કાગદડી, હાલ રાજકોટ નિવાસી સ્વ.કિશોરભાઈ બાબુભાઈ જાદવ તે અલ્પેશભાઈ તથા વિપુલભાઈનાં પિતાશ્રી તથા ગીરધરભાઈ, નટુભાઈ, પ્રભુદાસ, મનસુખભાઈ, દિપકભાઈના ભાઈ તથા દિનેશકુમાર ભાયાણીના સસરા તથા રિધ્ધી, પ્રીયાંશના દાદાનું તા.૧૨ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૩ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે વાણંદ સમાજની વાડી, લક્ષ્મીનગર-૨ ખાતે રાખેલ છે.