Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

શ્રાધ્ધપર્વમાં વૃધ્ધાશ્રમના વડીલોને ભાવતા ભોજન

 જરૂરીયાત મંદ રપ૦ વડીલોને નિઃશૂલ્ક આશ્રય આપતા રાજકોટના સદભાવના વૃધ્ધાશ્રમને પિતૃઓના શ્રાધ્ધપક્ષ નિમિતે વૃધ્ધાશ્રમના વડીલો માટે અનુદાન યોજના બનાવાઇ છે. સવારનો નાસ્તો રૂ. ૧,પ૦૦/- ચા-પાણી રૂ. પ૦૦/-, સાદુ ભોજન રૂ. ર,પ૦૦/-, મીષ્ટાન ભોજન રૂ. પ,૦૦૦/- સાદુ ભોજન આખો દિવસ રૂ. ૭,૦૦૦/-, આખા દિવસનો સંપૂર્ણ ખર્ચ રૂ. ૧૦,૦૦૦/- આજીવન તિથી યોજના રૂ. પ૧,૦૦૦/-અથવા અન્ય કોઇ નાની મોટી રકમ આપી શકાય છે. આ અંગેની વિશેષ જાણકારી માટે મો. ૮પ૩૦૧૩૮૦૦૧ તથા મો. ૮૦૦૦ર૮૮૮૮૮ પર સંપર્ક કરવા સદ્ભાવના વૃધ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઇ ડોબરીયાની યાદીમાં જણાવાયું છે.

(3:56 pm IST)