Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ભાવનગરમાં કોરોનાના ૧૪ કેસ : ૯૪ ડિસ્‍ચાર્જ

ભાવનગર તા.૧૯:: ભાવનગરમાં કોરોનાના વધુ ૧૪ કેસો નોંધાયા છે. જેમાં ભાવનગર શહેરમાં ૧૩ અને ભાવનગરમાં ગ્રામ્‍ય માં ૦૧ કેસો નોંધાયા છે. શહેરમાંથી ૮૨ દર્દીઓ ડિસ્‍ચાર્જ થયેલ છે. જયારે ભાવનગર ગ્રામ્‍યમાંથી ૧૨ દર્દીઓ ડિસ્‍ચાર્જ થાય છે. આજે ભાવનગરમાં થી કુલ ૯૪ દર્દીઓ ડિસ્‍ચાર્જ થયેલ છે હવે ભાવનગરજિલ્લામાં ૨૮૭ એક્‍ટિવ કેસ થઈ ગયા. 

(10:38 am IST)