Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

પુનિત ભજન મંડળના પ્રમુખ જયેશભાઇનો જન્મદિન

રાજકોટ તા. ૧: પુનિત સદ્દગુરૂ ભજન મંડળના પ્રમુખ જયેશભાઇ નથવાણીનો આજે તા. ૧ ના જન્મદિવસ છે. નાનપણથીજ ધાર્મિક સંસ્કારો તેમના માતા-પિતા તરફથી મળેલ ૧૯૮૪ની સાલથી સંતપુનિતના ભજનો સાથે સંકળાયેલ છે. શ્રી પુનિત સદગુરૂ ભજન મંડળનું સંચાલન નિઃશુલ્ક ત્થા નિઃસ્વાર્થ કરી રહેલ છે. આજે તા. ૧-૧૦-ર૦ર૦ના જન્મદિવસે મિત્ર વર્તુળ તરફથી મોબાઇલ નંબર ૯૭૧૪૧ ૯૮૯૭૦ ઉપર શુભેચ્છાઓ વર્ષી રહેલ છે.

(12:42 pm IST)