Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

જામનગરમાં ત્રીજા સ્મશાનની માંગણી સાથે વિપક્ષી કોર્પોરેટર દેવશી આહીર દ્વારા આજથી ચાલીને ૭ દિવસના નગર પ્રવાસે : સ્મશાનની જરૂરિયાત અંગેની પત્રિકા આપી લોકોને પણ આ લડતથી વાકેફ કરવા પ્રયાસ

જામનગર:::જામનગરમાં ત્રીજા સ્મશાનની માંગણી સાથે વિપક્ષી કોર્પોરેટર દેવશી આહીર દ્વારા આજથી ચાલીને ૭ દિવસના નગર પ્રવાસે નીકળ્યા છે. લાલબંગલાથી સવારે કોર્પોરેટર દેવશી આહીર અને તેના સાથી કોર્પોરેટરો તેમજ કોંગ્રેસના કાર્યકરો શહેરના માર્ગો પર પદયાત્રા કરી નીકળ્યા હતા. રસ્તામાં લોકોને સ્મશાનની જરૂરિયાત અંગેની પત્રિકા આપી લોકોને પણ આ લડતથી વાકેફ કરવા પ્રયાસ પણ કરાઈ રહ્યો છે.(તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(11:42 am IST)