Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

કોવિડ-૧૯ મહામારી વચ્‍ચે વિશ્વ સ્‍વાસ્‍થ્‍ય સંગઠન (ડબલ્‍યુએચઓ)ના અધ્‍યક્ષની ચેતવણીઃ વધારે ઝડપથી બધું અનલોક કરવુ વિનાશકારી

જિનેવાઃ એક તરફ જયાં ગબડતી અર્થવ્‍યવસ્‍થાને ધ્‍યાનમાં રાખતા પૂરી દુનિયા કોરોના કાળમા પણ વધારે ઝડપથી અનલોકની તરફ વધી રહ્યુ છે. ત્‍યારે વિશ્વ સ્‍વાસ્‍થ્‍ય સંગઠનના પ્રમુખએ આ ચેતવણી જારી કરી છે કે આ રીતે અનલોકની પ્રક્રિયામાં ઝડપી સમસ્‍યાઓ પણ વધી શકે છે.

ડબલ્‍યુએચઓના અધ્‍યક્ષએ ચેતવણી આપતા કહ્યુ છે કે કોરોના વાયરસની મહામારી વચ્‍ચે માટલુ જલ્‍દી ખોલી નાખવુ તબાહીનુ કારણ બનશે જો દેશ લોકડાઉન ખોલવાની પ્રતિ ગંભીર છે. એમણે સંક્રમણને નિમંત્રિત કરવા માટે પણ ગંભીર બનવુ જોઇએ.

(10:53 pm IST)