Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

બારામૂલામાં શહીદ થયેલ જવાન મનીષ કારપેંટરના પરિવારને રૂપિયા એક કરોડ આપશે એમપી સરકાર

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ જમ્મૂ કાશ્મીરના બારામૂલામાં શહીદ થયેલ જવાન મનીષ કારપેંટરને શ્રધ્ધાંજલી આપતાં એમના પરિવારને રૃા.૧ કરોડ આપવાની ઘોષણા કરી. શિવરાજએ કહ્યું એમની પ્રતિમાની સ્થાપના થશે. પરિવારમાં આશ્રિતને શાસકીય સેવામાં લેવાશે.

(12:25 am IST)