Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

નેતૃત્‍વને પડકાર કોંગ્રેસના નારાજ થયેલાનું જૂથ પક્ષમાં સુધારા કરવાને લઇ સક્રિય અને મકકમ સોનિયા ગાંધીને પત્ર દ્વારા જાણકારી કોંગ્રેસ સમિતિ આ બાબતે નિષ્‍ક્રિય

કોંગ્રેસના વરિષ્‍ઠ નેતા ગુલામનબી આઝાદ જેમણે સોનિયા ગાંધીને પત્ર લખ્‍યો. જેમણે અસહમતિપત્ર પર સહીકરેલ હસ્‍તાક્ષર કર્યા પછી પાર્ટીમાં અલગ-થલગ કરવાના ચાર દિવસ પછી પાટી નેતૃત્‍વને એક કડક સંદેશ. જો કોઇ પણ વાસ્‍તવમાં કોંગ્રેસનું હીત ઇચ્‍છે તે પત્રનું સ્‍વાગત કરશો. પત્રમાં સૂચન કર્યું રાજય કોંગ્રેસ પ્રમુખો, જિલ્લા અધ્‍યક્ષો  અને કોંગ્રેસ કાર્ય સમિતિની ચૂંટણી કરવી જોઇએ કોંગ્રેસ કાર્યકારી સમિતિએ આ બાબતે મૌન સેવ્‍યું.

(12:26 am IST)