Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

જામનગર ગ્રામ્યમા કોરોના સામે ના કેસોમાં રાહત : નવા કેસ ૯ સામે ૧૫ દર્દી ડિસ્ચાર્જ થયા..

આજે એકપણ મૃત્યુ નોંધાયું નથી...

જામનગર : કોરોના સંબંધિત વિગત જોઈએ તો અત્યાર સુધી લેવાયેલા કુલ સેમ્પલ ૨૯૦૫૩ જ્યારે ટોટલ એક્ટિવ કેસ ૩૭.. અત્યાર સુધી કોરોના થી થયેલા મૃત્યુ ૯ થયા નું જાણવા મળે છે.

(8:50 pm IST)