Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂત મોત મામલામા હું એનસીબીને મદદ કરવા તૈયાર પણ મને સરકારથી સુરક્ષા જોઇએઃ અભિનેત્રી કંગના રનૌત

અમિનેત્રી કંગના રનૌતએ કહ્યુ છે કે તે દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતના મામલામા નારકોટિકસ કંટ્રોલ બ્‍યુરોને  પુરી રીતે મદદ કરવા માટે તૈયાર છું પણ મને સરકારથી સુરક્ષા જોઇએ એમણે કહ્યુ મે ફકત મારી કારકીર્દી દાવ પર નથી લગાવી પણ મારૂ જીવન પણ લગાવ્‍યુ છે એનસીબીએ સુશાંત મામલામાં  કેસ દાખલ કર્યો છે.

(12:00 am IST)