Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ભાવનગરઃ શેત્રુંજી ડેમ ઓવરફલો : બંને કેનાલોમાં પાણી છોડાયું

ભાવનગરઃ ઓવરફલો થયેલા શેત્રુંજીડેમની બંને કેનાલોમાંથી બુધવારે સવારના ભાગે પાણી છોડવામાં આવ્યું હતું. જમણા કાંઠા તેમજ ડાબા કાંઠા એમ બંને કેનાલો મારફતે ૨૦૦ કયુસેક પાણી શેત્રુંજી ડેમમાંથી છોડવામાં આવ્યું છે (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી. ભાવનગર)

(11:43 am IST)