Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

જામનગરમા આજે કોરોનાના ૯૫ કેસ : ૯૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ

જામનગર : જામનગરમા આજે કોરોનાના ૯૫ કેસ નોંધાયા છે જ્યારે ૯૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જામનગર અને જિલ્લામાં દરરોજ કોરોના ના કેસ વધતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે આરોગ્ય તંત્ર દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે પોઝિટિવ આવેલા દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

(4:53 pm IST)