Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

જામનગરમાં આજે કોરોનાના એક સાથે ૯૧ પોઝિટિવ કેસ : એક દર્દીનું મોત : કુલ મૃત્યુ આંક ૧૭

જામનગર:::જામનગરમાં આજે કોરોનાના  એક સાથે ૯૧ પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે એક દર્દીનું મોત થયું છે. કુલ મૃત્યુ આંક ૧૭ થયો છે.

             જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ના દરરોજ કેસ વધી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે અત્યાર સુધીના આરોગ્ય વિભાગ દ્વારા ૫૩૫૪૧ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે આજે ૧૦૪ દર્દીઓને રજા આપવામાં આવી છે.

(4:49 pm IST)