Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ગોંડલ એસટી તંત્ર દ્વારા હવે કોરોના મહામારી અને લોકડાઉનના પાંચ મહિના બાદ ગ્રામ્ય વિસ્તારના રૂટો ઉપર પણ એસટી બસ દોડશે

ગોંડલ::::ગોંડલ એસ ટી દ્વારા મુસાફરો માટે રાહત રૂપ નિર્ણય કરવામાં આવ્યો છે .ટૂંક સમય મા 25 થી વધુ ગામડાઓ ના રૂટ પર એસ.ટી. બસ દોડાવવામાં આવશે.

     કોરોના મહામારી ના કારણે પાંચ મહિના થી વધુ સમય બાદ  ગામડાઓમાં એસ ટી બસો દોડશે.

         હાલ તમામ એક્સપ્રેસ સંચાલન શરૂ છે. હવે

સોમવાર સુધી મા ગામડાઓમાં 90% સંચાલન શરૂ થશે.

      મુસાફરો ની સુરક્ષા માટે 25 થી વધુ થર્મલ ગન ફાળવાઈ છે.

(4:13 pm IST)