Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

વારાણસીમાં ઘાટ-મંદિરો પાણીમાં ડુબ્યાઃ શેરીઓમાં અગ્ની સંસ્કાર

વારાણસી : દેશમાં અનેક રાજયોમાં વરસાદ( કહેર વરસાવ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશના વારાણસી, પ્રયાગરાજ અને કાશીમાં ગંગા નદીનું જળસ્તર વધી જતા અનેક ઘાટ અને મંદિરોમાં પાણીમાં ડુબી ગયા છે. વારાણસીના મણિકર્ણીકા ઘાટ ઉપર પાણી ભરાય જતાં અંતિમ સંસ્કાર ન થઇ શકતા લોકો  શેરીઓમાં જગ્યા ગોતી અંતિમ સંસ્કાર કરી રહયા છે જયારે ચાલી રહેલ શ્રાધ્ધ પક્ષમા લોકો ગંગા કિનારેના ઘરો, આશ્રમો અને ગેસ્ટ હાઉસની છત ઉપરથી પિતૃ તર્પણ કરે છે.

(3:07 pm IST)