Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લઇ જલિયાણધામ વીરપુર તા. ૩૦ થી તા. ૧ ઓકટોબર સુધી બંધ રહેશે : વિરપુર ગાદીપતિ શ્રી રઘુરામબાપા જયસુખરામબાપા ચાંદ્રાણી

વીરપુર : વીરપુર વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લઇ જલિયાણા ધામ વીરપુર કાલ તા. ૩૦ ને રવિવારથી તા. ૧ ઓકટોબર સુધી બંધ રહેશે. આ અંગે વિરપુર ગાદીપતિ શ્રી રઘુરામબાપા જયસુખરામબાપા ચાંદ્રાણીના જણાવ્યુ છે. મુલાકાતીઓ અતિથિઓને નોંધ લેવા વિનંતી કરાઇ છે. 

(10:27 pm IST)