Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

બેંક બોર્ડ બ્યુરોએ એસબીઆઇના ચેરમેન પદ માટે કરી દિનેશ ખારા નામની ભલામણ

બેંક બોર્ડ બ્યુરો (બીબીબી) એ દેશની સૌથી મોટી બેંક એસબીઆઇના ચેરમેન પદ માટે દિનેશકુમાર ખારા ના નામની ભલામણ કરી છે. એસબીઆઇમાં એમડી ખારા મોજુદા ચેરમેન રજનીશકુમારનું સ્થાન લેશે. જેનો ત્રણ વર્ષિય કાર્યકાળ ૭ ઓકટોબરના પુરો થઇ રહ્રયહ્યો છે. જયારે સીએસ શેટ્ટી આ પદ માટે આરક્ષિત ઉમેદવારની યાદીમાં છે.

(10:37 pm IST)