Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના ર૦ કેસો નોંધાયા

ખંભાળીયામાંજ ૧૧ કેસો ભાણવડમાં ૩ કેસો જાહેર

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.ર૯ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના કુલ ર૦ નવા કેસો નોંધાયા છે. જેમાં ખંભાળીયામાંજ ૧૭ તથા ભાણવડમાં ૩ મળી કુલ ર૦ કેસો જાહેર થયા છે.

નવા ર૦ કેસોની સંખ્યા સાથે જીલ્લામાં હવે એકટીવ કેસો ૧રપ થયો છે. જયારે ૧પ૮ દર્દીઓ સાજા પણ થયા છે. જયારે અત્યાર સુધીમાં ૧૪ દર્દીઓ મૃત્યુ પામ્યાનું અરોગ્ય ખાતાએ જણાવ્યું છે.

(1:11 pm IST)